ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્મા ભારતનો કેપ્ટન રહેશે કે નહીં? BCCI આ મોટો નિર્ણય લેશે
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માના પ્રદર્શન પર સવાલો ઉઠ્યા હતા, જે બાદ તેને સુકાની પદ પરથી હટાવવાની વાતો સામે આવવા લાગી હતી. એવી અટકળો પણ કરવામાં આવી હતી કે…
ભારતમાં લઘુમતી સમુદાયો ભેદભાવનો સામનો કરી રહ્યા હોવાના યૂએસ કમિશનના રિપોર્ટથી ખળભળાટ
26 માર્ચના રોજ યુએસ કમિશન (USCIRF)એ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર ટિપ્પણી કરતા, ભારતમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. કમિશને જણાવ્યું હતું કે ભારતમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ…
વિશ્વનો મોટો ભાગ કોઇને કોઇ સ્વરૂપે યુદ્ધમાં, શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે
અમેરિકા સ્થિત સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે વિશ્વનો એક મોટો ભાગ હાલમાં કોઈને કોઈ સ્વરૂપે યુદ્ધમાં સામેલ છે. રિપોર્ટ અનુસાર, રશિયાએ અમેરિકા અને…
ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવી અપડેટ, પોલીસે NC ગુનો અજાણ્યા શખ્સ વિરૂદ્ધ નોંધાયો
ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં NC ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો નોંધવામાં…
હાથરસ નાસભાગ મોત મામલે ન્યાયિક પંચે રિપોર્ટ દાખલ કર્યો, ભોલે બાબાને ક્લિનચીટ અપાઇ હોવાની સંભાવના
ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ અને ૧૨૧ લોકોના મોતના કેસમાં ન્યાયિક પંચે રિપોર્ટ દાખલ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિશનનો રિપોર્ટ ગુરુવાર, 20 ફેબ્રુઆરીના રોજ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો…
મહાકુંભમાં સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય ન હોવાનો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ NGTને સુપ્રત કરાયો
સોમવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલ દ્વારા રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને જાણ કરવામાં આવી હતી કે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન વિવિધ સ્થળોએ ગંદા પાણીનું સ્તર સ્નાન માટે પ્રાથમિક પાણીની ગુણવત્તાને અનુરૂપ નથી.…












