અયોધ્યામાં રામલલાનો અભિષેક: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સીએમ યોગી હાજર રહેશે
બુધવારે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રતિષ્ઠા દ્વાદશીની વિશેષ ઉજવણી તરીકે રામલલાનો ભવ્ય અભિષેક યોજાશે. આ ધાર્મિક વિધિમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાગ લેશે. સંરક્ષણ…
ભારત-રશિયા સંરક્ષણ સહયોગ: રશિયાએ દક્ષિણ એશિયામાં ભારતને વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યું
ભારતમાં યોજાયેલી ભારત-રશિયા સંરક્ષણ સહયોગ પર આંતર-સરકારી આયોગની 22મી બેઠક દરમિયાન રશિયાના સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોએ બંને દેશોની મજબૂત મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો. તેમણે ભારતની મુલાકાત દરમિયાન,…
રાજનાથ સિંહનો સિંધ પ્રાંત પર મોટું નિવેદન: ‘સરહદ ક્યારે બદલાય, કોઈને ખબર નથી’
રક્ષણ પ્રધાન રાજનાથ સિંહ એ દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સિંધિ પરિસંવાદ દરમિયાન સિંધ પ્રાંત અને તેની સાંસ્કૃતિક ઓળખ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભલે આજે સિંધ ભારતની…
DRDOનું આત્મનિર્ભર ભારત તરફ વિશાળ પગલું, નાગ Mk-II મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ સ્વદેશી રીતે વિકસાવેલી નાગ Mk-II એન્ટી-ટેંક ગાઇડેડ મિસાઇલ (ATGM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ DRDO દ્વારા વિકસાવવામાં આવેલી લાઇટ…
પહેલગામ આતંકવાદી હુમલાને લઈ PM મોદીની સેનાને સંપૂર્ણ ઓપરેશનલ છૂટ
કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઊંચી સ્તરના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. દિલ્હી સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આતંકવાદ…
મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર છવાઈ ગઈ હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓએ શોક વ્યક્ત કર્યો હતો
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધનથી માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રમાં પણ શોકની લહેર છવાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર મનોજ કુમારના નિધન પર…












