આંધ્રપ્રદેશમાં માલગાડી પલટી: મનુબોલુ–કૉમ્મારાપુડી વચ્ચે રેલવે ટ્રાફિક ખોરવાયો

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં મનુબોલુ અને કૉમ્મારાપુડી રેલવે સ્ટેશન વચ્ચે આજે એક માલગાડી પલટી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાના કારણે વિજયવાડા, ચેન્નાઇ અને તિરુપતિ તરફ જતી અનેક ટ્રેન સેવાઓ…

AC મુસાફરી થશે વધુ સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ જોડાયા

પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા વધારવા અને AC કોચની વધતી માંગને પહોંચી વળવા માટે આગળ આવ્યું છે. અમદાવાદ ડિવિઝન હેઠળની 12 ટ્રેનોમાં નવા 3-ટિયર AC કોચ કાયમી ધોરણે જોડાશે, જેથી મુસાફરોને…

ND vs NZ ફાઇનલ માટે રેલવેની તૈયારી, મુંબઈ-અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો

અમદાવાદમાં યોજાનારી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ક્રિકેટ ચાહકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. ફાઇનલ જોવા માટે દેશભરથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ પહોંચવાના હોવાથી પશ્ચિમ રેલ્વેએ…

“મારો ટાઈમ પૂરો, હવે ગાડી નહીં ચાલે!” – બિહારમાં ટ્રેન ઉભી રાખીને લોકો પાયલટ ઉતરી ગયો, 3 કલાક મુસાફરો અટવાયા

બિહારના કિશનગંજ જિલ્લામાં આવેલા ઠાકુરગંજ રેલ્વે સ્ટેશન પર એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં ટ્રેનના લોકો પાયલટે પોતાની ડ્યુટી પૂર્ણ થતાં ટ્રેન આગળ ચલાવવા ઈનકાર કરી દીધો અને ટ્રેનને…

આજથી ટ્રેન મુસાફરી મોંઘી: રેલવેએ ભાડા વધારાનું નોટિફિકેશન જાહેર કર્યું, જાણો કેટલો વધારો થયો

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલયે ટ્રેન ટિકિટના ભાડામાં વધારો કરવાનો સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યો છે. આ નવા ભાડા દરો આજથી અમલમાં આવ્યા છે,…

વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનો રદ, યાત્રીઓને તકેદારી રાખવા કરાઈ અપીલ

7 ડિસેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. રેલ્વે વિભાગે યાત્રીઓને આ ફેરફાર અંગે અવગતિ આપવા તેમજ પોતાના મુસાફરી…

મથુરામાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલવે વ્યવહાર ખોરવાયો

મથુરા જિલ્લામાં મંગળવાર રાત્રે એક ગંભીર રેલ દુર્ઘટના સર્જાઈ છે. આગ્રા-દિલ્હી રેલ લાઇન પર પસાર થઈ રહેલી માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં રેલવે વ્યવહાર ઠપ્પ થયો છે. દુર્ઘટનાની…