પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી વચ્ચે વિશેષ સ્પેશ્યલ ટ્રેન, હવાઈ મુસાફરોને રાહત

અમદાવાદ-દિલ્હી કોરિડોર પર તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી હવાઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટ્સ રદ્દ થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય પર પહોંચવા માટે…

વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનો રદ, યાત્રીઓને તકેદારી રાખવા કરાઈ અપીલ

7 ડિસેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. રેલ્વે વિભાગે યાત્રીઓને આ ફેરફાર અંગે અવગતિ આપવા તેમજ પોતાના મુસાફરી…

મુંબઈ: રેલવે કર્મચારીઓની હડતાળ વચ્ચે અકસ્માત, 4 મુસાફરો આવ્યા ટ્રેન અડફેટે; 2નાં મોત

ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની હડતાળ દરમિયાન એક ગંભીર અકસ્માત બન્યો હતો. લોકલ ટ્રેન સેવા બંધ હોવાને કારણે ટ્રેક પર ચાલતા ચાર મુસાફરોને…

દેશને મળશે 4 નવી વંદે ભારત ટ્રેનો, મુસાફરીમાં ઝડપી અને આરામદાયક સુવિધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 8 નવેમ્બરના રોજ લીલી ઝંડી મળનારી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દેશભરમાં મુસાફરીને ઝડપી અને આરામદાયક બનાવશે. આ નવી ટ્રેનો મહત્વપૂર્ણ રૂટ્સ પર દોડશે અને…

જમ્મુ રેલવે ડિવિઝનની કડક કાર્યવાહી: ટિકિટ વગર મુસાફરી કરનારાઓ પાસેથી વસૂલ્યો ₹32 લાખથી વધુનો દંડ

તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી ભીડ વચ્ચે ભારતીય રેલ્વેના જમ્મુ રેલવે ડિવિઝને ટિકિટ વગર તથા અનિયમિત રીતે મુસાફરી કરનારાઓ સામે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. માત્ર છેલ્લા 10 દિવસમાં 2,500થી વધુ…

‘વંદે ભારત સ્લીપર ટ્રેન’નો પહેલો દેખાવો, ફાઇવ-સ્ટાર હોટેલ જેવો આરામ અને 180 કિમી/કલાકની ઝડપ

ભારતીય રેલવેમાં આવી રહ્યું છે નવા યુગનું દ્રશ્ય, જ્યારે ‘વંદે ભારત સ્લીપર ટ્રેન’નું પ્રથમ માડલ જાહેર કરવામાં આવ્યું છે. લાંબી રાતોરાત મુસાફરી માટે ડિઝાઇન થયેલી આ ટ્રેનમાં આધુનિક સુવિધાઓ અને…

રેલવે મુસાફરો માટે ખુશખબર: IRCTCએ ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કર્યું, 3000 વધારાના કોચ ઉમેરાયા

દિવાળી પહેલા રેલવે દ્વારા મુસાફરો માટે મોટી રાહત આપવામાં આવી છે. તહેવારો દરમિયાન વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે ઉત્તર રેલવે દ્વારા ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ…

કન્ફર્મ ટ્રેન ટિકિટ પર હવે નહીં ભરવો પડે કેન્સલેશન ચાર્જ, રેલવે મંત્રીએ જાહેર કરી નવી સુવિધા

ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મોટું અને રાહતભર્યું નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026થી શરૂ થનારી નવી નીતિ અનુસાર, હવે મુસાફરો પોતાની કન્ફર્મ ટ્રેન ટિકિટ પર કોઈપણ કેન્સલેશન ચાર્જ…

Maharashtra: ઐરોલી નજીક લોકલ ટ્રેનની અડફેટે બે યુવાનોના કરૂણ મોત

નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં બે યુવાનોનું લોકલ ટ્રેનની ટક્કરથી મોત થયું છે. ઘટના મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ઐરોલી રેલવે સ્ટેશન નજીક ચિંચપાડા પુલની નીચે બની હતી.…