ચૂંટણી સુધારા પર રાહુલ ગાંધીએ એવું શું કહ્યું જેનાથી હોબાળો થયો, શાસક પક્ષ લોકસભામાં કેમ ગુસ્સે થયો?
શિયાળુ સત્રના સાતમા દિવસે, લોકસભામાં ચૂંટણી સુધારા પર ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી બોલી રહ્યા હતા. તેમણે પોતાના ભાષણની શરૂઆત કપડાં અને ખાદીના સંદર્ભથી…
પુતિન માટેના ડિનર મામલે શશી થરૂરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં આયોજિત ડિનરને લઈ કહ્યું કે જો વિપક્ષી નેતાઓ હાજર હોત તો સારું થાત. તેમણે કહ્યું કે તેઓ સંસદની વિદેશ બાબતો સમિતિના…
પુતિનની મુલાકાત પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર લગાવ્યો મોટો આરોપ, જાણો શું ક્હ્યું
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર વિપક્ષની અવગણના કરી રહી છે અને વિદેશથી આવેલા નેતાઓને વિપક્ષના નેતા…
રાહુલ ગાંધીના હરિયાણાની ચૂંટણીમાં મત ચોરીનો આરોપ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ, જાણો શું કહ્યું
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે હરિયાણામાં 25 લાખ મતદારો નકલી છે. તેમણે દાવો…
Rahul Gandhiની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રેસ કોન્ફરન્સ, ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મત ચોરીના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી . “H Files” નામથી કરવાં આવેલ આ પ્રેસ કોન્ફરન્સમાં…
અકાલી દળને લાગી શકે છે મોટો ફટકો, અનિલ જોશી જોડાઈ શકે છે કોંગ્રેસમાં
પંજાબમાં શિરોમણી અકાલી દળ (એસએડી) ને મોટો ઝટકો લાગ્યો છે. વરિષ્ઠ શિરોમણી અકાલી દળ નેતા અનિલ જોશી ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. જોશી તાજેતરમાં રાહુલ ગાંધી અને કે.સી.…
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામને લઈ રાજકારણ શરૂ ! જાણો શું કહ્યું કોંગ્રેસે
‘ઓપરેશન સિંદૂર’ માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામના સમાવેશને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તાજેતરનો રાજકીય વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે શશિ થરૂરનું નામ લીધા વિના તેમના…
રાહુલ ગાંધીએ ખાસ સત્ર બોલાવવાની કરી માંગ, PM મોદીને લખ્યો પત્ર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે, 10 મેની સાંજે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી પણ પાકિસ્તાન દ્વારા સરહદને અડીને આવેલા ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા…
Operation Sindoorને લઈ રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
ઓપરેશન સિંદૂર પછી, સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે અમને…
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી કર્યા બહિષ્કૃત, જાણો શું છે મામલો
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી હવે હિન્દુ ધર્મનો ભાગ નથી. તેઓએ તેમને જાહેરમાં હિન્દુ ધર્મમાંથી…
















