રાહુલ ગાંધી વિરુદ્ધ સરકાર વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ નહીં કરે, જાણો શું છે મામલો
કેન્દ્ર સરકાર હવે રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ નહીં લાવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ નહીં લાવે. રાહુલ ગાંધીના ગઈકાલના ભાષણને કાઢી નાખવામાં આવશે કારણ કે…
budget session 2026 : રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચા દરમિયાન PM મોદી નહીં બોલે, વર્ષ 2004 બાદ પહેલી ઘટના
લોકસભામાં ભારે હોબાળાને કારણે આજે પણ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આ સાથે, હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી લોકસભામાં પોતાનું ભાષણ નહીં આપે. તેમણે રાષ્ટ્રપતિના…
સંસદમાં ફરી હોબાળો, સ્પીકર ઓમ બિરલા વિપક્ષને ભણાવ્યો શિષ્ટાચારનો પાઠ
સંસદના બજેટ સત્રમાં શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી રહી છે. રાહુલ ગાંધી ચીન સરહદ વિવાદ મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહ્યા છે, ત્યારે સરકાર જવાબ આપી…
રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યો ડોકલામ–ચીન મુદ્દો, સંસદમાં થયો ભારે હંગામો
સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંબોધન આપ્યું. પોતાના ભાષણમાં તેમણે ડોકલામ અને ચીનની ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવતા જ સદનમાં ભારે હોબાળો મચી ગયો. કેન્દ્ર સરકારના અનેક…
રાહુલ ગાંધીએ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં મચ્યો હોબાળો, રાજનાથ સિંહ અને અમિત શાહે આપી આકરી પ્રતિક્રિયા
સોમવારે સંસદના બજેટ સત્રમાં ભારે હોબાળો થયો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, વિપક્ષના નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી હોબાળો થયો. રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ મનોજ…
CWC બેઠકમાં દિગ્વિજય સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ ! જાણો શું કહ્યું
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં સંગઠનાત્મક કેન્દ્રીકરણનો મુદ્દો ઉઠાવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, સિંહે બેઠકમાં સંગઠનાત્મક કેન્દ્રીકરણનો મુદ્દો ઉઠાવ્યો, અને કહ્યું કે…
વર્ષ 2025માં રહ્યું કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન, 313 વિધાનસભા બેઠકોમાંથી મેળવી ફક્ત આટલી બેઠકો
2025નું વર્ષ પૂરું થવાનું છે. આ વર્ષ કેટલાક રાજકીય પક્ષો માટે મહત્વપૂર્ણ હતું તો કેટલાક માટે, તે આઘાતથી ઓછું નહોતું. આ વર્ષે, 2025માં બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ. પ્રથમ, ફેબ્રુઆરીમાં,…
નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મળી મોટી રાહત, જાણો શું કહ્યું કોર્ટે
મંગળવારે નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી. કોર્ટે આ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા…
શશિ થરૂર નવા-જૂની કરવાના મૂડમાં ! સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં રહ્યા ગેરહાજર
કોંગ્રેસ અને શશિ થરૂરના સંબંધો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન શશિ થરૂર સતત ત્રીજી વખત પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શુક્રવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની એક…
વંદેમાતરમ પર વિવાદ કેમ ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા આજે રાજ્યસભામાં વંદે માતરમની વિશેષ ચર્ચા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ મુદ્દે ચર્ચા કરી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા વંદે…
















