શેખ હસીનાના ભાષણ બાદ બાંગ્લાદેશ સરકારે ભારતને ચેતવણી આપી
હિંસા અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશી સરકારે શેખ હસીનાના વિસ્તૃત ભાષણને લઇને ભારત સરકારને સખત ચેતવણી આપી છે. બાંગ્લાદેશ સરકારની આ ચેતવણી બંને દેશોના સંબંધો પર નવી તાણ…
હિજાબ પર ઓવૈસીના નિવેદનથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસે કર્યો પ્રહાર
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, “એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે.”…
વર્ષ 2026માં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ટ્રમ્પ પ્રશાસનની ઝૂંબેશ, $170 બિલિયન ભંડોળ કરાયું મંજૂર
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન આગામી વર્ષ 2026માં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે વધુ કડક કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ICE અને બોર્ડર પેટ્રોલને 170 બિલિયન ડોલર વધારાનું ભંડોળ મળ્યું છે. મધ્યસત્ર…
બિહારના મંત્રી અશોક ચૌધરી તરફથી પ્રશાંત કિશોરને 100 કરોડની માનહાનિની નોટિસ, જાણો વિગત
બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કડક વલણ દાખવ્યું છે. મંગળવારે ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરને 100 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે…











