પાકિસ્તાનની ‘એકતા’નો ફિયાસ્કો: બ્રેડફોર્ડમાં કાશ્મીરીઓએ ઇસ્લામાબાદના જૂઠાણાંની પોલ ખોલી
પાકિસ્તાન દર વર્ષે 5 ફેબ્રુઆરીએ ‘કાશ્મીર એકતા દિવસ’ ઉજવતું છે અને કાશ્મીરીઓના હકનો દાવો કરતું દેખાવ કરે છે. પરંતુ આ વર્ષે બ્રિટનના બ્રેડફોર્ડમાં પાકિસ્તાની કોન્સ્યુલેટની બહાર કાશ્મીરી લોકોએ મોટું વિરોધ…
પાકિસ્તાનનો આતંકી પ્રેમ ફરી ઉજાગર: ‘કાશ્મીર એકતા દિવસ’ પર PoKમાં UN-પ્રતિબંધિત આતંકીઓએ મંચ શોભાવ્યો
પાકિસ્તાન દ્વારા ઉજવાતા ‘કાશ્મીર એકતા દિવસ’ની આડમાં આતંકવાદને મળતું ખુલ્લું સમર્થન ફરી એકવાર દુનિયા સામે આવી ગયું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રાવલકોટમાં યોજાયેલી સત્તાવાર રેલીઓમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા…
‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાન હજુ પણ ફફડેલું, LoC પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનમાં હજુ પણ ભયનો માહોલ છે. પાકિસ્તાને પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં લાઇન ઓફ કંટ્રોલ (LoC) નજીક આધુનિક એન્ટી-ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે. રિપોર્ટ્સ મુજબ,…
પાકિસ્તાની રક્ષામંત્રીએ ફરી ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન, કહ્યું- “એક રૂમ પર કબજો કર્યો છે, પાછો લેવો પડશે”
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારત વિરુદ્ધ ફરીવાર ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે ભારતને ચેતવણી આપી કે “આ વખતે ભારત તેના જ વિમાનોના કાટમાળ નીચે દટાઈ જશે.” તેમનું…
મોહન ભાગવતનું નિવેદન: “ઘરના એક રૂમ પર કબજો કરી લીધો છે, તેને પાછો લેવો પડશે”
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે PoKને ભારતના ઘરના એક “રૂમ” તરીકે સંબોધતા જણાવ્યું કે કોઈએ…
PoKમાં નાગરિકો અને સુરક્ષા દળો આમને-સામને, ઇન્ટરનેટ સેવા બંધ
પાકિસ્તાનમાં બળવાના અવાજો વધુ જોરથી વધી રહ્યા છે. એક તરફ બલૂચ લડવૈયાઓ પાકિસ્તાની સેનાને પરેશાન કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ બળવો ફાટી નીકળ્યો છે, જેમાં હજારો લોકો…
Operation Sindoor હજુ પણ છે શરૂ? જાણો સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહે શું કહ્યું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ PoK અને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સામે Operation Sindoor શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. Operation…
Pakistan: ભારતના હુમલા બાદ લાહોર-ઇસ્લામાબાદ એરપોર્ટ એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ
ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલાઓ થયા બાદ, પાકિસ્તાને મોટા પગલાં લેતા લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ માટે એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ કરી…
પાકિસ્તાનના જનરલ અસીમ મુનીરને કાશ્મીર મામલે ભારતે આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દ્વારા કાશ્મીર અને બે રાષ્ટ્ર સિદ્ધાંત અંગે આપવામાં આવેલા નિવેદન પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન અધિકૃત…
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું , કહ્યું POK છોડવું પડશે.
ભારતે ફરી એકવાર પાકિસ્તાનને તેની કાર્યવાહી માટે ઘેર્યું છે. આ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શાંતિ જાળવવાના મુદ્દા પર ચર્ચાનો પ્રસંગ હતો. અહીં પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. જોકે, આ…
















