પુલવામા હુમલાની વર્ષગાંઠ પર આસામમાં PM મોદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
શનિવારે આસામની રાજધાની ગુવાહાટીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે દેશને ફક્ત બીજી ઇમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ મળી નથી; તે એ પણ સાબિત કરે છે કે નવું…






