આવતીકાલથી દેશભરમાં ભાજપ યોજાશે ત્રિરંગા યાત્રા, આ નેતાઓને સોંપી મહત્વની જવાબદારી
પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ભારતે આતંકીઓને ઓપરેશન સિંદૂરને લઈ વળતો જવાબ આપ્યો છે. ત્યારે હવે ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને ભાજપ આવતી કાલથી ત્રિરંગા યાત્રા શરૂ કરશે. જેમાં મોદી સરકારના…
વડાપ્રધાન મોદી આજે સાંજે 8 વાગે કરશે દેશને સંબોધન, ઓપરેશન સિંદૂર બાદ પહેલું સંબોધન
‘ઓપરેશન સિંદૂર’ શરૂ થયા પછી પહેલી વાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ સંબોધન બંને દેશો વચ્ચે જમીન, હવા અને સમુદ્ર પરના તમામ…
ઓપરેશન સિંદૂરને લઇ રાજનાથ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લખનૌમાં બ્રહ્મોસ એકીકરણ અને પરીક્ષણ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે. રાજનાથ સિંહે…
રાહુલ ગાંધીએ ખાસ સત્ર બોલાવવાની કરી માંગ, PM મોદીને લખ્યો પત્ર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે, 10 મેની સાંજે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી પણ પાકિસ્તાન દ્વારા સરહદને અડીને આવેલા ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા…
શશિ થરૂરે પાકિસ્તાનના નાપાક કૃત્યને લઈ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યું
લાંબા તણાવ બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે કરાર થયો. પરંતુ યુદ્ધવિરામના થોડા કલાકો પછી જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે.…
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જામનગર કલેકટરે બ્લેકઆઉટને લઈ લીધો મોટો નિર્ણય, જાણો વિગત
ભારત – પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન જામનગર જિલ્લા અને શહેરમાં સાયરન વાગ્યા હતા. ત્યાર બાદ હવે જામનગરના કલેકટર કેતન ઠક્કરે રાત્રે 8 થી સવારના 6…
Operation sindoor: ભારતના હુમલામાં ટોચના 5 આતંકવાદીઓ થયા ઠાર, જુઓ લિસ્ટ
ભારત-પાકિસ્તાન તણાવ ચરમસીમાએ છે. દરમિયાન, ભારતીય હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતની આ કાર્યવાહીમાં લશ્કરના આતંકવાદી અબુ જુંદાલ, ખાલિદ ઉર્ફે અબુ અકાશા માર્યો ગયો છે. આ…
ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’નો નવો વીડિયો કર્યો જાહેર, આતંકીઓનો આ રીતે કર્યો સફાયો
ભારતીય સેનાનું ‘ઓપરેશન સિંદૂર’ સતત આગળ વધી રહ્યું છે. 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરીને લશ્કર, જૈશ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ…
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરકારનો નિર્ણય, 15 મે સુધી સામાન્ય ફ્લાઇટ્સ માટે 24 એરપોર્ટ બંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે 15 મેના રોજ સવારે 5:20 વાગ્યા સુધી દેશના 24 એરપોર્ટ નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ 10…
પાકિસ્તાને ભારત પર હુમલો કરવા ઉપયોગ કર્યા આ શસ્ત્રો, વિદેશ મંત્રાલયની બ્રીફિંગમાં થયો મોટો ખુલાસો
ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન દ્વારા ગઈકાલે રાત્રે અનેક શહેરોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાઓ વિશે વિગતવાર માહિતી આપી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભારતીય સેનાના…
















