ઓડિશામાં કરુણાંતિકા: SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10ના મોતની આશંકા

ઓડિશાના કટક શહેરમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. વહેલી સવારે કટક સ્થિત SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતાં હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને…

IMDની ચેતવણી : દેશના વાતાવરણમાં મોટો ફેરફાર, અનેક રાજ્યોમાં એલર્ટ

દેશના હવામાનમાં આવનારા દિવસોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બનશે, જ્યારે દક્ષિણ અને પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ,…

ભારતનું ‘બ્રહ્માસ્ત્ર’ ગર્જ્યું: અગ્નિ-3 મિસાઇલના સફળ પરીક્ષણથી બંગાળની ખાડી ધ્રૂજી, ચીન-પાકિસ્તાન ચિંતિત

ભારતના સંરક્ષણ ક્ષેત્રે આજે એક મોટું પ્રદર્શન થયું છે. DRDO અને સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા ઓડિશાના ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી ‘અગ્નિ-3’ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ…

પીએમ મોદી બે દિવસીય આંધ્ર અને ઓડિશાની મુલાકાતે, 2 લાખ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

પીએમ નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતને બંને રાજ્યો માટે વિકાસની…

મોન્થાનો ચક્રવાતનો મહાખતરો: આંધ્રપ્રદેશના કિનારે તોળાઈ રહ્યું સંકટ, 4 રાજ્યોમાંથી 50 હજાર લોકોનું સ્થળાંતર

બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ વધુ તીવ્ર બનીને દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે અને વિશેષતઃ આંધ્રપ્રદેશના કિનારે…

ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ

હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી પ્રવૃત્તિ વધતા ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ચેતવણી જાહેર કરી છે. આગામી દિવસોમાં ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બનવાની શક્યતા દર્શાવવામાં આવી…

બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર, જાણો કેટલા તબક્કામાં થશે મતદાન અને ક્યારે જાહેર થશે પરિણામ

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી કે બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે…

Odisha : હિંસા બાદ કટકમાં 36 કલાકનો કર્ફ્યુ, ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ; જાણો શું છે મામલો

ઓડિશાના કટકમાં દુર્ગા પૂજા મૂર્તિઓના વિસર્જન દરમિયાન થયેલી હિંસક અથડામણ બાદ, અધિકારીઓએ 36 કલાકનો કર્ફ્યુ લાદ્યો છે. આ કર્ફ્યુ 6 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યાથી 7 ઓક્ટોબરના રોજ સવારે 10…

ઓડિશામાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મહત્વપૂર્ણ પગલું, ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના

ઓડિશા સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયના સમૂહ વિકાસ અને પુનર્વસન માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે. આ બોર્ડની રચના ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું…