NCP અજિત પવાર જૂથના ધારાસભ્ય દળની કાલે બેઠક, નેતા તરીકે ચૂંટાઈ શકે છે સુનેત્રા પવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ, NCP અજિત પવાર જૂથના આગામી નેતા અંગે અટકળો ચાલુ છે. એવી અટકળો કરવામાં આવી રહી છે કે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે…