સુભાષચંદ્ર બોઝના અસ્થિ ક્યાં છે? તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું? જાણો તેમની દીકરી અનિતાએ શું કહ્યું..

23 જાન્યુઆરીએ દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ વચ્ચે ફરી એકવાર નેતાજીના મૃત્યુ અને તેમના અસ્થિઓને લઈને ચર્ચા તેજ બની છે. નેતાજીની દીકરી અનિતા બોઝ ફાફે…

PM મોદી: Zen-G યુવાનો રિસ્ક લેતાં પાછળ ન હટતા, સરકાર તમારી સાથે છે

12 જાન્યુઆરીએ ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરણા આપી. પીએમ મોદીએ કહ્યું કે યુવાનોના ઉત્સાહ અને ઊર્જા ભારતની શક્તિ બનશે,…

‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં EDએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં 11 સ્થળોએ પાડ્યા દરોડા, મહિલાની કરાઈ ધરપકડ

‘ડિજિટલ અરેસ્ટ’ અને સાયબર છેતરપિંડીના મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની જલંધર ઝોનલ ટીમે 22 ડિસેમ્બર, 2025ના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામમાં…

ગોવા અગ્નિકાંડ: આરોપીઓ થાઈલેન્ડ ફરાર, CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માગી

ગોવા ક્લબ અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ભાગી ગયા છે. ગોવા પોલીસ હવે સીબીઆઈ દ્વારા ઇન્ટરપોલની મદદ લઈ તેમના લોકેશન શોધવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, આગ લાગ્યા જ સમયે, 7…

મુર્શિદાબાદમાં ભયાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ: એક જ પરિવારના 6 લોકો ગંભીર રીતે ઘાયલ, એક બાળકનું કરુણ મોત

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક દિલદહોળી દેતી ઘટના બની છે. કાંડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રામેશ્વરપુર ગામમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક બાળકનું મોત થયું છે…

દિલ્હી બ્લાસ્ટ અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કરી કામના

દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ વિસ્ફોટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિની સમીક્ષા કરી. PM મોદીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી અને મૃતકોના…