મ્યાનમારમાં 300 થી વધુ પરમાણુ બોમ્બની શક્તિથી ધરતી ધ્રૂજી ઉઠી, અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી

ગયા શુક્રવારે, એટલે કે 29 માર્ચે મ્યાનમારમાં આવેલા ભૂકંપે માત્ર મોટું નુકસાન જ નથી કર્યું પરંતુ તેને આવનારા દિવસો માટે ચેતવણી તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. મ્યાનમારમાં આવેલા 7.7…