‘પહેલગામના પીડિતોને ન્યાય મળશે…’, PM મોદીએ ફરી આતંકવાદ સામે કાર્યવાહીની આપી ખાતરી
મન કી બાતના 121મા એપિસોડમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને સંબોધિત કર્યા. તેમણે પોતાના સંબોધનની શરૂઆત આતંકવાદ વિરુદ્ધના સંદેશથી કરી. પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી…
મ્યાનમારમાં ફરી ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
શુક્રવારે રાત્રે ફરી એકવાર મ્યાનમારમાં ભૂકંપના આંચકાથી લોકો હચમચી ગયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, દેશમાં કુલ બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો ભૂકંપ રાત્રે 11.04 વાગ્યે આવ્યો હતો,…
મ્યાનમારમાં 300 થી વધુ પરમાણુ બોમ્બની શક્તિથી ધરતી ધ્રૂજી ઉઠી, અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી
ગયા શુક્રવારે, એટલે કે 29 માર્ચે મ્યાનમારમાં આવેલા ભૂકંપે માત્ર મોટું નુકસાન જ નથી કર્યું પરંતુ તેને આવનારા દિવસો માટે ચેતવણી તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. મ્યાનમારમાં આવેલા 7.7…









