કાંદિવલી–બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇન માટે 30 દિવસનો મેજર બ્લોક, ગુજરાત–મુંબઈ ટ્રેનો પ્રભાવિત

મુંબઈ ઉપનગરીય રેલ વ્યવહારને વધુ સુઘડ અને ક્ષમતાવાળો બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી રેલવે લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કામને…

મુંબઈ: રેલવે કર્મચારીઓની હડતાળ વચ્ચે અકસ્માત, 4 મુસાફરો આવ્યા ટ્રેન અડફેટે; 2નાં મોત

ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની હડતાળ દરમિયાન એક ગંભીર અકસ્માત બન્યો હતો. લોકલ ટ્રેન સેવા બંધ હોવાને કારણે ટ્રેક પર ચાલતા ચાર મુસાફરોને…