તહવ્વુર રાણાએ NIA પાસેથી શું માંગ્યું? થઈ રહી છે દરરોજ 10 કલાક પૂછપરછ

મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓ દ્વારા હુમલા પાછળના મોટા કાવતરાનો પર્દાફાશ કરવા માટે દરરોજ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે.…

26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ બાદ પાકિસ્તાને પ્રતિક્રિયા કરી, રાણાથી બાંધી દૂરી

મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે પાકિસ્તાનનું પહેલું નિવેદન આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક વિડીયો નિવેદન જારી કરીને કહ્યું કે રાણાએ છેલ્લા બે દાયકામાં પોતાના પાકિસ્તાની…

તહવ્વુર રાણાને NIAની ટીમ લાવી રહી છે દિલ્હી, ખાસ કોર્ટમાં કરવામાં આવશે રજૂ

NIAની સાત સભ્યોની ટીમ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી રહી છે. દિલ્હી પહોંચ્યા બાદ, રાણાની તબીબી તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ તેને NIA સ્પેશિયલ…

26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે કરવામાં આવશે ભારત પ્રત્યાર્પણ, ખાસ જેલોમાં સુરક્ષા વ્યવસ્થા કરાઇ

  મુંબઈ 26/11 હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને હવે ભારત લાવવામાં આવી રહ્યો છે. યુએસ ન્યાયતંત્રની ભલામણો અનુસાર, દિલ્હી અને મુંબઈની ખાસ જેલોમાં રાણા માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.…