વિદેશ સચિવે તસવીરો બતાવીને પાકિસ્તાનનો કર્યો પર્દાફાશ, જાણો પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ ચાલુ છે. આ દરમિયાન, વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ભારત દ્વારા…
મુર્શિદાબાદ હિંસા પર બાંગ્લાદેશની ટિપ્પણી પર ભારતે વાંધો વ્યક્ત કર્યો, વિદેશ મંત્રાલયે કહ્યું – અસ્વીકાર્ય
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા પર થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટિપ્પણીઓને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢી છે. ભારતીય વિદેશ મંત્રાલયે તેને અયોગ્ય ગણાવ્યું અને બાંગ્લાદેશને તેના દેશમાં…
2014 થી 2023 દરમ્યાન 15 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી સ્ટોરી
દર વર્ષે લગભગ 1.5 લાખ ભારતીયો તેમની નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે. કેટલાક બેરોજગારીને કારણે બીજા દેશમાં જઈને સ્થાયી થાય છે, જ્યારે કેટલાક વિદેશમાં લગ્ન કરીને ત્યાંની નાગરિકતા મેળવે છે.…









