પ્રજા ત્રસ્ત, તંત્ર મસ્ત..! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

ગાંધીનગર ‘રામભરોસે’: જનતા હોસ્પિટલમાં, નેતા મેદાનમાં! ગાંધીનગરમાં રોગચાળો ફાટી નીકળ્યો, સત્તાધીશો ભાવનગર ટહેલવા નીકળ્યા! હોસ્પિટલમાં બેડ ખૂટ્યા, પણ નેતાઓની રમત ન ખૂટી! રોગચાળાની ગંભીરતા વચ્ચે તંત્રની નિષ્ફળતા સ્પષ્ટ થઈ ટાઈફોઈડ…

સંમતિથી છૂટાછેડા માટે વેટિંગ પીરિયડ ફરજીયાત નથી..! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને રાહત આપતો ચુકાદો આપ્યો સંમતિથી છૂટાછેડા લેવા ઈચ્છતા દંપતિઓ માટે વેટિંગ પીરિયડ ફરજીયાત નથી મ્યુચ્યુઅલ ડિવોર્સના મામલે 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ માત્ર ઔપચારિકતા નથી…

સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત

દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા…

જસ્ટિસ સૂર્યકાંત આજે શપથ લેશે 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે, બીઆર ગવઈ વિદાય લેતા આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

આજે જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. તેઓ જસ્ટિસ બીઆર ગવઈનું સ્થાન લેશે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ…

CJI બીઆર ગવઈ થશે નિવૃત્તિ, જસ્ટિસ સૂર્યકાંત બનશે ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ

ભારતના હાલના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ આજે સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્તિ લે છે. તેમનો છેલ્લો કાર્યદિવસ લાગણીઓથી ભરેલો રહ્યો, ને તેઓ જણાવ્યું કે સત્તાવાર રૂપે કદમ પાછા લેવા છતાં, પોતાની…

મુંબઈ ટ્રિપલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, કફીલ અહેમદને 13 વર્ષ પછી આપ્યા જામીન

મુંબઈ ટ્રિપલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે કફીલ અહેમદ અયુબને 13 વર્ષ બાદ જામીન આપવાનો મહત્વપૂર્ણ ચુકાદો કર્યો છે. વર્ષ 2011માં મુંબઇમાં ઓપેરા હાઉસ, ઝવેરી બજાર અને દાદરમાં ત્રણ વિસ્ફોટ થયા હતા,…

છત્તીસગઢ દારૂ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટ સક્રિય, કેન્દ્ર અને EDનો જવાબ માંગ્યો

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. ચૈતન્યની ધરપકડ કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે. ચૈતન્ય…

ભારતને મળશે નવા મુખ્ય ન્યાયાધીશ: જસ્ટિસ સૂર્યકાંત બનશે દેશના 53મા CJI, નિયુક્તિની પ્રક્રિયા શરૂ

ભારતના ન્યાયિક તંત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયા સત્તાવાર…