દીકરીના લગ્ન પ્રસંગે પિતા રહેશે હાજર શરતે છૂટાછેડા: હાઈકોર્ટમાં વર્ષોથી ચાલતા વિવાદનો સમાધાનથી અંત
– વર્ષ 2019માં પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી – સુનાવણી દરમિયાન ચર્ચા બાદ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખી બંને પક્ષોમાં સમાધાન થયું અમદાવાદ: અમદાવાદના એક દંપતી…
₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં? પોલીસ કમિશ્નરના પરિપત્ર સામે હાઇકોર્ટમાં PIL
– પરિપત્રથી ફરિયાદ નોંધવામાં વિલંબ થાય છે, તેથી રદ કરવાની PILમાં માંગ – ₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં, પહેલા કમિશ્નરની મંજૂરી જરૂરી પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં…
આંતરધર્મીય લિવ-ઇન ગુનો નથી: અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
આંતરધર્મીય લિવ-ઇન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે, પુખ્ત વયના બે વ્યક્તિ સંમતિથી સાથે રહેતા હોય તો તે ગુનો ગણાતો નથી. Uttar Pradesh…
સોનમ વાંગચુકની મુક્તિ પર કેન્દ્રની ‘બ્રેક’: સુપ્રીમ કોર્ટમાં સરકારે રિહાઈનો કર્યો સખત વિરોધ
લદ્દાખના પર્યાવરણવિદ અને ‘રીયલ લાઈફ ફૂનસુખ વાંગડુ’ તરીકે ઓળખાતા સોનમ વાંગચુકની અટકાયતનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી…
સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત
દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા…
જસ્ટિસ સૂર્યકાંત આજે શપથ લેશે 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે, બીઆર ગવઈ વિદાય લેતા આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
આજે જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. તેઓ જસ્ટિસ બીઆર ગવઈનું સ્થાન લેશે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ…
CJI બીઆર ગવઈ થશે નિવૃત્તિ, જસ્ટિસ સૂર્યકાંત બનશે ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ
ભારતના હાલના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ આજે સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્તિ લે છે. તેમનો છેલ્લો કાર્યદિવસ લાગણીઓથી ભરેલો રહ્યો, ને તેઓ જણાવ્યું કે સત્તાવાર રૂપે કદમ પાછા લેવા છતાં, પોતાની…
મુંબઈ ટ્રિપલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, કફીલ અહેમદને 13 વર્ષ પછી આપ્યા જામીન
મુંબઈ ટ્રિપલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે કફીલ અહેમદ અયુબને 13 વર્ષ બાદ જામીન આપવાનો મહત્વપૂર્ણ ચુકાદો કર્યો છે. વર્ષ 2011માં મુંબઇમાં ઓપેરા હાઉસ, ઝવેરી બજાર અને દાદરમાં ત્રણ વિસ્ફોટ થયા હતા,…
















