1 નવેમ્બરથી કેરળ બને છે ભારતનું પ્રથમ ‘અતિશય ગરીબી મુક્ત’ રાજ્ય
કેરળ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે! 1 નવેમ્બરે રાજ્ય મુખ્યમંત્રી પિનરાયી વિજયનની નેતૃત્વમાં એક ભવ્ય સમારોહમાં કેરળને ભારતમાં પ્રથમ ‘અતિશય ગરીબી મુક્ત’ રાજ્ય જાહેર કરાશે. આ અવસર તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ…
આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, અન્ય રાજ્યોમાંથી ચોમાસુ વિદાય લેશે
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના રાજ્યોમાં 13 ઓક્ટોબરથી સ્વચ્છ…
કેરળમાં આ વર્ષે 4 દિવસ વહેલી થશે ચોમાસાની એન્ટ્રી, જાણો આ વર્ષે કેવો રહેશે વરસાદ
હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે કેરળ વહેલું…










