Karnataka : ડીકે શિવકુમારને સિદ્ધારમૈયા સાથે છે કોઈ મતભેદ ? પ્રેસ કોન્ફરન્સમાં જાણો શું કહ્યું
કર્ણાટક કોંગ્રેસમાં મતભેદોના અહેવાલો વચ્ચે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર એક પત્રકાર પરિષદ માટે ભેગા થયા. મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, “અમારી વચ્ચે કોઈ મતભેદ નથી,…
કર્ણાટકમાં મુખ્યમંત્રી અંગેની મૂંઝવણને લઈ CM સિદ્ધારમૈયાનું મોટું નિવેદન, કહ્યું હાઇકમાન્ડે…
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ અને સરકાર પરિવર્તનને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલો સત્તા સંઘર્ષ હજુ પણ અટક્યો નથી. મંગળવારે એક તરફ, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા.…








