અંતરિક્ષમાં મહાસંકટના સંકેત: આદિત્ય-L1 એ પૃથ્વી પર તોળાતા ખતરા અંગે ચેતવણી આપી

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના મહત્વાકાંક્ષી સૌર મિશન આદિત્ય-L1એ અંતરિક્ષમાંથી એવા ચોંકાવનારા ડેટા મોકલ્યા છે, જેણે વૈજ્ઞાનિકોમાં ચિંતા વધારી છે. ઈસરોના તાજા ખુલાસા અનુસાર, સૂર્યમાંથી ઉદ્ભવતા શક્તિશાળી સૌર વાવાઝોડા હવે…