ભારતીય સેનાની સોશિયલ મીડિયા નીતિમાં ફેરફાર, ઇન્સ્ટાગ્રામ મામલે લેવાયો આ મોટો નિર્ણય

ભારતીય સેનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેની તેની નીતિમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. હવે, સેનાના સૈનિકો અને અધિકારીઓ ફક્ત જોવા અને દેખરેખ રાખવા માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે. તેઓ કોઈપણ પોસ્ટ…

આર્મી ચીફે પાકિસ્તાનને આપી ચેતવણી, ઓપરેશન સિંદૂર 2.0 મામલે જાણો શું કહ્યું

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને એક મોટી ચેતવણી આપી છે. સેના પ્રમુખે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેણે આતંકવાદ બંધ કરવો પડશે નહીંતર તેની ભૂગોળ બદલાઈ જશે.…

T20 કેપ્ટન સૂર્યકુમારની આ જાહેરાતે જીત્યું ભારતીયોનું દિલ, જાણો શું કહ્યું

ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ એશિયા કપની બધી મેચોમાંથી તેમની ફી ભારતીય સેનાને દાન કરશે. રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યા બાદ…

મણિપુરમાં મ્યાનમાર સરહદ નજીક ભારતીય સેનાનું મોટું ઓપરેશન, 10 ઉગ્રવાદીઓ ઠાર માર્યા

બુધવારે મણિપુરના ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા. આ કામગીરી હજુ પણ ચાલુ છે. સેનાના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી…

Operation sindoor: ભારતના હુમલામાં ટોચના 5 આતંકવાદીઓ થયા ઠાર, જુઓ લિસ્ટ

ભારત-પાકિસ્તાન તણાવ ચરમસીમાએ છે. દરમિયાન, ભારતીય હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતની આ કાર્યવાહીમાં લશ્કરના આતંકવાદી અબુ જુંદાલ, ખાલિદ ઉર્ફે અબુ અકાશા માર્યો ગયો છે. આ…

ભારતે પાકિસ્તાનને આપ્યો મોટો ફટકો, હવાઈ ડિફેન્સ સિસ્ટમનો કાઢ્યો કચ્ચરઘાણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવના અહેવાલો આવી રહ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાન પર હવાઈ હુમલા કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી, પાકિસ્તાન સતત બદલો લેવાની વાત કરી રહ્યું છે.…

Operation Sindoor હજુ પણ છે શરૂ? જાણો સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહે શું કહ્યું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ PoK અને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સામે Operation Sindoor શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. Operation…

થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઇઝ (ટ્રોપેક્સ-25)

B INDIA MUMBAI : ભારતીય નૌકાદળના કેપસ્ટોન થિયેટર લેવલ ઓપરેશનલ એક્સરસાઇઝ (ટ્રોપેક્સ) ની 2025 આવૃત્તિ, હાલમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચાલી રહી છે. આ ઓપરેશનલ લેવલ કવાયત દર બે વર્ષે એક સાથે…

આખરે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યુ કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી

આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. આ જ કારણ છે કે ભાગલા પછીથી બંને દેશો વચ્ચે 4 યુદ્ધો થયા છે, પરંતુ દરેક વખતે પાકિસ્તાનને ભારતના…