ગુજરાતમાં ફરી IAS અધિકારીઓની મોટા પાયે બદલી, 18 અધિકારીઓની મહત્વપૂર્ણ વિભાગોમાં નિમણૂકો
રાજ્યમાં ફરી એકવાર મોટા પાયે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 3 મેના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 18 IAS અધિકારીઓની બદલી જાહેર કરવામાં આવી છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ 59 અધિકારીઓનું…
ગુજરાતના 3 IAS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો, વાંચો કોણે સંભાળ્યો કયો ચાર્જ
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના ત્રણ જુદા જુદા ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓને મહત્વના વિભાગોનું વધારાનું દાયિત્વ સોંપ્યું છે. આ બદલાવ energetic અને rural development ક્ષેત્રના મહત્વપૂર્ણ પદોને આવરી…








