આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર, જાણો ભાડુઆતોને પણ મફત વીજળી-પાણી ઉપરાંત બીજુ શું
આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણીને લઈને તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. અરવિંદ કેજરીવાલે સોમવારે 15 ગેરંટી આપી હતી. તેમણે કહ્યું કે યુવાનોને રોજગારની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત સંજીવની…
સરકાર બનાવીશું તો ધોબી સમુદાય પાસેથી વીજળીના કોમર્શિયલ નહીં, ઘરેલું દર લેવાશેઃ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીમાં ધોબી સમુદાયના વિકાસ માટે અનેક ગેરંટી આપી. તેમણે કહ્યું કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને પાર્ટીના CM ઉમેદવાર તરીકે, હું ધોબી સમુદાયની…








