અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે દુકાનોની છત થઇ ધરાશાયી: ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી હાથ ધરી, કોઈ જાનહાની નહી

શહેરના કાલુપુર બ્રિજ પાસે આવેલાં વ્યસ્ત વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે જર્જરિત હાલતમાં રહેલી સાત દુકાનોની છત અચાનક ધરાશાયી થઈ ગઈ. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની…