‘ભારત ખુદ નક્કી કરશે કે પોતાનો બચાવ કેવી રીતે કરવો’, જયશંકરે નામ લીધા વગર કોને આપી ચેતવણી?

ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકરે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત આતંકવાદ સામે સ્વ-બચાવના પોતાના અધિકારનો ઉપયોગ કરશે અને કોઈ અન્ય દેશ ભારત તેના બચાવમાં શું કરશે અને શું…