યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં દિવાળીનો સમાવેશ, આજે સાંજે લાલ કિલ્લા પર થશે ભવ્ય ઉજવણી

દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સત્તાવાર રીતે ઉમેરવામાં આવી છે. યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં દિવાળીના સમાવેશની ઔપચારિક જાહેરાત આજે, 10 ડિસેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા ખાતે એક સમારોહમાં કરવામાં આવશે. સરકાર લાલ કિલ્લા ખાતે ઉજવણી કરશે. દિલ્હી હાલમાં યુનેસ્કોની 20મી આંતર-સરકારી સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે, જ્યાં વિશ્વભરના પ્રતિનિધિઓ હાજર છે. લાલ કિલ્લો મુખ્ય સ્થળ છે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો, દીવા પ્રગટાવવાના સમારોહ અને પરંપરાગત કલાના પ્રદર્શનો પ્રદર્શિત કરવામાં આવશે. શહેરભરની સરકારી ઇમારતોને શણગારવામાં આવી રહી છે, અને જાહેર સ્થળોને દીવાઓથી પ્રકાશિત કરવામાં આવી રહી છે, અને વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં આજે સાંજે થશે ખાસ ઉજવણી  દિલ્હીના સંસ્કૃતિ મંત્રી કપિલ મિશ્રાએ આ મામલે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે,  દિલ્હી…

ભાઈ-બહેનના સંબંધોનો ઉત્સવ એટલે ભાઈબીજ | #diwali2025

ભાઈબીજના દિવસે બહેન ભાઈને જમાડે છે હેતથી કંકુ અને અક્ષતથી ભાઈને ચાંદલો કરી બહેન કરે છે ભવિષ્યની કામના ભાઈના દીર્ઘાયુષ્ય માટે બહેન કરે છે પ્રાર્થના ભાઈબીજ સાથે જોડાયેલો છે કૃષ્ણ-સુભદ્રાનો સંબંધ ભાઈબીજ યમ-દ્વિતીયા તરીકે પણ ઓળખાય ભાઈબીજ સાથે જોડાયેલો છે યમ-યમુનાજીનો સંબંધ ભારતીય સંસ્કૃતિમાં ભાઈબીજનું ખાસ મહત્વ કારતક સુદ બીજના દિવસે ઉજવાય છે ભાઈબીજ ભાઈ-બહેનના સ્નેહનો અનોખો તહેવાર ભાઈબીજ ભાઈબીજના દિવસે યમુના સ્નાન કરવાનું મહત્વ     Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

દિવાળી એટલે ભક્તિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો પર્વ | #diwali2025

દિવાળી પ્રકાશનો પર્વ, અંધકાર પર ઉજાસનો વિજય દીપ પ્રગટાવવાનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પાંચ દિવસીય દિવાળીના દરેક દિવસે અલગ-અલગ પરંપરા અને મહિમા કાળી ચૌદસથી લઈને નવા વર્ષ સુધીની દિવાળીની પૌરાણિક પરંપરાઓ અંધકારને દૂર કરી પ્રકાશ પાથરતો તહેવાર દિવાળી સદગુણો દ્વારા દુર્ગુણો પર વિજયનો પર્વ દિવાળી પૌરાણિક કથાઓથી આજના સમયમાં દિવાળીની પ્રેરણા   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

આખી રાત નહીં, માત્ર 2 જ કલાક ફટાકડા ફોડી શકશો | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડાઓનું ધૂમ વેચાણ થતું હોય છે. સિઝનલ દુકાનો ઉપરાંત સ્ટોલ કરીને વેપારીઓ ફટાકડાનું વેચાણ કરતા હોય છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્યની અગ્નિશમન સેવા કચેરીને પત્ર લખી ફટાકડા સંબંધિત કોઈ વિસ્ફોટ કે આગ ન બને એના તકેદારીના ભાગરૂપે ફાયર સેફટી અંગે ફાયર વિભાગ દ્વારા જ લેખિતમાં અભિપ્રાય આપવાનો રહેશે, જેથી હવે ફાયર વિભાગ દ્વારા લેખિતમાં અભિપ્રાય આપ્યા બાદ જ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા દુકાન કે સ્ટોલ ધરાવનારા લોકોને લાઇસન્સ આપવામાં આવશે. પરંતુ કેટલાક લોકોએ લાઇસન્સ લીધા વિના દુકાનો શરૂ કરી દીધી છે. કોઈ ફાયર સેફ્ટી રાખવામાં આવતી નથી ત્યારે જો રોડ પર કોઈ વ્યક્તિ દ્વારા ફટાકડા ફોડવામાં આવે અને એ ફટાકડા ઊડીને…

ગુજરાત સરકારે દિવાળી પર જાહેર કરી વધુ એક રજા, સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે વધારાની રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને તહેવારની ઉજવણી માટે વધુ લાંબો સમય મળી શકે છે. કઈ તારીખે રહેશે રજા? સરકારના આદેશ અનુસાર, રાજ્યની તમામ સરકારી કચેરીઓ, જેમાં પંચાયત કચેરીઓ અને રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનોનો સમાવેશ થાય છે, ૨૧ ઓક્ટોબર અને ૨૪ ઓક્ટોબરના રોજ બંધ રહેશે. આ રજાઓના કારણે કર્મચારીઓ દીપાવલી દરમિયાન વધુ આરામદાયક સમય વિતાવી શકશે. વધારાની રજાઓ માટે શરતો આ વધારાની બે રજાઓ બદલામાં સરકારી કર્મચારીઓને બે બીજા શનિવારે (સેકન્ડ સેટરડે) કામ કરવા ફરજ પડશે. જાહેર કરવામાં આવેલી સૂચનામાં જણાવાયું છે કે: 8 નવેમ્બર, 2025 (નવેમ્બરનો બીજો શનિવાર) 13 ડિસેમ્બર, 2025 (ડિસેમ્બરનો બીજો શનિવાર) આ બંને તારીખે સરકારી…

પીએમ મોદીએ ‘મન કી બાત’માં છઠ પૂજાનો કર્યો ઉલ્લેખ, તહેવારો દરમિયાન સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ “મન કી બાત” ના 126મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધિત કર્યું. સંબોધન દરમિયાન, તેમણે દેશની સાંસ્કૃતિક વારસો, સ્વદેશી ઉત્પાદનો અપનાવવા અને નૌકાદળની બહાદુરીની સાથે સાથે મહિલા શક્તિની પણ પ્રશંસા કરી. પીએમ મોદીએ ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે ઉન્નત કરવાના સંકલ્પ વિશે વાત કરી. તેમણે ખુશી વ્યક્ત કરી કે ભારત સરકાર છઠ પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું, “જ્યારે છઠ પૂજાને યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવશે, ત્યારે વિશ્વના દરેક ખૂણાના લોકો તેની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરી શકશે.” વડાપ્રધાન મોદીએ કહ્યું તેમણે કહ્યું કે તહેવારો આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે. સૂર્ય દેવને સમર્પિત પવિત્ર તહેવાર છઠ પૂજા હવે માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ…

Mehsana : સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ, મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા

સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 9 મહિના બાદ પૃથ્વી પરત ફર્યા હતા. ત્યારે આ પ્રસંગે સુનિતા વિલિયસ્મના વતન મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા છે. આ પ્રસંગે ઝુલાસણ ગામે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. જેમાં તેમના પરિવારજનો અને ગ્રામજનોએ દોલા માતાના મંદિરે પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં સુનિતા વિલિયમ્સનો ફોટો મુકીને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળની શરૂઆત, ઉદ્યોગ સહિત વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા આ ઉપરાંત ઝુલાસણ ગામમાં આજે અખંડ જ્યોત સાથે યાત્રા નીકળનાર છે. અને સુનિતા વિલિયમ્સ ગામની મુલાકાત લેશે તેવી પણ પરિજનોએ આશા વ્યક્ત કરી છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ…