ભારત-ચીનના સંબંધોને ફરીથી પૂર્વવત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએઃ એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યું કે 2020 માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણ અને તણાવ પછી ભારત અને ચીન સંબંધોને ફરીથી પૂર્વવત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તણાવપૂર્ણ…