અજિત પવારના ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું, જાણો ક્રૂના છેલ્લા શબ્દો શું હતા?

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ગઇકાલે (28 જાન્યુઆરી) વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ દુ:ખદ ઘટનાના એક દિવસ પછી, ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. નાગરિક…

ઇન્ડિગો પર DGCAનો 22 કરોડનો દંડ ‘નામમાત્ર’, 61% મુસાફરો પરેશાન

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) સામે DGCA દ્વારા લાદવામાં આવેલા ₹22.2 કરોડના દંડથી મુસાફરો ખુશ નથી. તાજેતરના સર્વેક્ષણમાં 61% મુસાફરોનું માનવું છે કે ડિસેમ્બર 2025માં સર્જાયેલી ફ્લાઇટ કટોકટી માટે…

ઓડિશામાં વિમાન ક્રેશ-લેન્ડિંગ, પાયલોટની હિંમતથી બધા મુસાફરો સલામત

ઓડિશામાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના ટળી, જ્યાં પાયલોટની હિંમત અને ઝડપી નિર્ણયના કારણે તમામ મુસાફરો સલામત રહ્યા. ભુવનેશ્વરથી છ મુસાફરોને લઇ ઉડેલી *‘ઇન્ડિયાવન એર’*ની નાની નવ-સીટવાળી ફ્લાઇટ રાઉરકેલા…

ઉડ્ડયન ક્ષેત્રે અમુક કંપનીઓનું વર્ચસ્વ ઘટશે? સરકારે આ નવી એરલાઇન્સને આપી મંજૂરી

ઇન્ડિગોના ઓપરેશનલ કટોકટી બાદ, સરકારે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને કેટલીક કંપનીઓના વર્ચસ્વમાંથી મુક્ત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કેટલાક સમયથી, ભારતનું ઉડ્ડયન બજાર ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી એરલાઇન…

ઇન્ડિગો સંકટ : દિલ્હી-બેંગલુરુમાંથી 160 ફ્લાઇટ્સ રદ્દ, મુસાફરોને મુશ્કેલી

ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ હજુ યથાવત છે. 12 ડિસેમ્બરના રોજ, દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પરથી કુલ 160 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. DGCA દ્વારા અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, પરંતુ મુસાફરો…

ઇન્ડિગો મુસાફરોને મોટી રાહત: 5–15 ડિસેમ્બર વચ્ચેની તમામ ટિકિટ પર રિફંડ-રિશેડ્યૂલિંગ ફ્રી

ઇન્ડિગો ફ્લાઇટ્સના વિલંબ અને રદ્દીકરણને કારણે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અફરાતફરી વચ્ચે મુસાફરોને મોટી રાહત મળી છે. એરલાઇને 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી તમામ ટિકિટ પર રિશેડ્યૂલિંગ…

ઈન્ડિગોની આગામી 2–3 દિવસ વધુ ફ્લાઇટ્સ રદ થશે, DGCA પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખી રહ્યું

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો (IndiGo) છેલ્લા બે દિવસથી ચાલતી ફ્લાઇટ રદ્દી અને લાંબા વિલંબની સમસ્યા વચ્ચે ભારે દબાણમાં છે. દેશભરના એરપોર્ટ્સ પર મુસાફરોની મોટી સંખ્યાએ સોશિયલ મીડિયા પર થયેલી…

દેશની અડધી ફ્લાઇટ્સનું સંચાલન કરતી ઇન્ડિગો શા માટે છે મુશ્કેલીમાં? જાણો કારણ

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો હાલમાં ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે. આની સીધી અસર મુસાફરો પર પડી રહી છે, જેઓ વારંવાર ફ્લાઇટ રદ અને વિલંબનો સામનો કરી રહ્યા છે.…

એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી: સલામતી પ્રમાણપત્ર વિના ઉડતું રહ્યું વિમાન, હજારો મુસાફરોનો જીવ જોખમમાં

એર ઇન્ડિયામાં સલામતી સંબંધિત એક મોટી બેદરકારીનો ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે. એરલાઇનનું એરબસ A320 વિમાન લગભગ એક મહિના સુધી માન્ય એરવર્થિનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) વિના જ ઉડાણ ભરતી રહ્યું…

દિલ્હી અને મુંબઈ સહિત અનેક એરપોર્ટ પર ફ્લાઇટ GPS ડેટા સાથે થઈ છેડછાડ, સરકારે સંસદમાં સ્વીકાર્યું

નવેમ્બરની શરૂઆતમાં, દેશભરના મુખ્ય એરપોર્ટ પર હવાઈ સેવાઓમાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો હતો. દિલ્હીના IGI એરપોર્ટ પર લગભગ 800 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. ATC એ આ ઘટના માટે ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ…