Earthquake: અફઘાનિસ્તાનમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા ભૂકંપના આંચકા

બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ…

તહવ્વુર રાણાને NIAની ટીમ લાવી રહી છે દિલ્હી, ખાસ કોર્ટમાં કરવામાં આવશે રજૂ

NIAની સાત સભ્યોની ટીમ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી રહી છે. દિલ્હી પહોંચ્યા બાદ, રાણાની તબીબી તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ તેને NIA સ્પેશિયલ…

સીએમ રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી આંબેડકર-ભગત સિંહની તસવીર હટાવવા બાદ AAP એ રોષ વ્યક્ત કર્યો…

દિલ્હી વિધાનસભા સમાચાર: દિલ્હીમાં વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર અને શહીદ ભગતસિંહના ચિત્રો દૂર કરવામાં આવ્યા…

દિલ્હીના નવા CM રેખા ગુપ્તાએ પૂર્વની AAP સરકાર પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું

શાલીમારથી ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી, રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે. રેખા ગુપ્તાએ ખુશી વ્યક્ત…

દિલ્હીમાં 4.0ની તીવ્રતાવાળા ભૂકંપના ઝટકા, ભયના માર્યા લોકો ઘરોની બહાર નીકળી ગયા, વડાપ્રધાને કરી લોકોને અપીલ

આજે સવારે ૫.૩૬ વાગ્યે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 હતી. શરૂઆતની માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર…

ભાજપની સરકાર આવતાજ દિલ્હીમાં વીજ કાપ શરૂ થઇ ગયોઃ આતિશી

દિલ્હીના કાર્યકારી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ રાષ્ટ્રીય રાજધાનીમાં વીજળી કાપનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે, ત્યારથી સતત વીજળી કાપ થઈ…

દિલ્હીમાં મુખ્યમંત્રી પસંદ કરવાને લઇને ભાજપના નેતાઓ શું કહે છે તે જાણો ,

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ મીડિયાને જણાવ્યું હતું કે નવા મુખ્યમંત્રીની પસંદગી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી થવી જોઈએ. તેમણે કહ્યું કે નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં ઘણા સક્ષમ નેતાઓ છે, જેમાં…

વકફ સુધારા બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિનો રિપોર્ટ, 10થી 15 લાખ ભાડુઆતો સાથે વક્ફનું મનસ્વી વલણ

વકફ સુધારા બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિએ વર્ષોથી વકફ મિલકતોમાં રહેતા ભાડૂઆતોના અધિકારો પરના તેના અહેવાલમાં એક મોટી ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટના પાના ૪૦૭ અને ૪૦૮ પર, એવું કહેવામાં…

બજેટ 2025 લાઈવ: નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ટેબ્લેટ પ્રદર્શિત કર્યુ

–>નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને તેમણે બજેટ રજૂ કરવાની મંજૂરી આપી હતી:–     સફેદ સાડી પહેરીને, નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે મંત્રાલયની બહાર…

કેજરીવાલે યોગી આદિત્યનાથને કરી અપીલ, કહ્યું આ મામલે અમિત શાહને આપે માર્ગદર્શન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને અપીલ કરી છે કે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિને સુધારવા માટે માર્ગદર્શન…