પાકિસ્તાનના ભક્કારમાં આત્મઘાતી વિસ્ફોટ: 2 પોલીસ જવાનોના મોત, 4 ઘાયલ
પાકિસ્તાનના ભક્કાર જિલ્લામાં મંગળવારે સાંજે આત્મઘાતી હુમલાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ડેરા ઈસ્માઈલ ખાનને પંજાબ પ્રાંત સાથે જોડતા પુલ નજીક આવેલી પોલીસ ચેકપોસ્ટને નિશાન બનાવી આ વિસ્ફોટ કરવામાં આવ્યો…
લાલ કિલ્લા હુમલા મામલે UNનો મોટો ખુલાસો, જૈશ-એ-મોહમ્મદ જવાબદાર
નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા હમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN) ની આતંકવાદ વિરોધી દેખરેખ ટીમે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. અહેવાલમાં જણાવાયું છે કે એક સભ્ય દેશના સૂચન…
દ્વિપક્ષીય બેઠકમાં PM મોદીએ મલેશિયાને આપ્યો સ્પષ્ટ સંકેત, જાણો વિગત
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન આતંકવાદ સામે કડક વલણ વ્યક્ત કર્યું હતું. સંયુક્ત પ્રેસ નિવેદનમાં પીએમ મોદીએ જણાવ્યું કે ભારત…
પ્રજાસત્તાક દિવસ પહેલાં કઠુઆમાં પાકિસ્તાની જૈશ આતંકવાદી ઠાર, સુરક્ષા દળોને મળી મોટી સફળતા
પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા…
જમ્મુ કાશ્મીર : સાંબામાં બોર્ડર પાસે ફરી ડ્રોન દેખાયા, સેનાએ સક્રિય મોરચો સાંભળ્યો
જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોનની પ્રવૃત્તિ ફરીથી વધતી જઈ રહી છે. રવિવારે (18 જાન્યુઆરી) સાંબામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સેનાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો. આ…
ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પરથી થતી ઘૂસણખોરી રોકવા…
લશ્કર-એ-તૈયબાની નવી નાપાક ચાલ: બહાવલપુરથી ‘ગઝવા-એ-હિંદ’નું એલાન, એજન્સીઓ હાઈ-એલર્ટ પર
પાકિસ્તાનના બહાવલપુરમાંથી સામે આવેલા એક ચોંકાવનારા વીડિયોએ ફરી એકવાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાપાક ઇરાદાઓ ખુલ્લા પાડ્યા છે. વીડિયોમાં લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહ સૈફે હજારો ઉશ્કેરાયેલા આતંકીઓની હાજરીમાં ભારત વિરુદ્ધ ખુલ્લું યુદ્ધ…
ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં પોલીસ સાથે અથડામણ દરમ્યાન 6 આતંકવાદીઓ ઠાર
ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શુક્રવારે પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા છ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઘટના લક્કી મારવત જિલ્લામાં બની હતી, જ્યાં આતંકવાદીઓએ પોલીસ…
અમિત શાહે દેશવ્યાપી ‘Anti-Terror Grid’ની કરી જાહેરાત, આતંકવાદ પર 360 ડિગ્રી પ્રહારની તૈયારી
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દિલ્હીમાં બે દિવસીય “આતંકવાદ વિરોધી પરિષદ-2025”નું ઉદ્ઘાટન કર્યું. સંબોધનમાં શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “જીરો ટોલરેન્સ” વિઝનનો પુનરોચ્ચાર કર્યો અને દેશભરમાં આતંકવાદ અને સંગઠિત અપરાધ સામે…
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, અવંતીપોરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ
જમ્મુ અને કાશ્મીર પોલીસને આતંકવાદ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. અવંતીપોરા વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી 42મી રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) અને…
















