Ahmedabad : ધૂળેટીમાં થયો ઇમરજન્સી કેસમાં વધારો, અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા

હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અકસ્માત થવાની ઘટના, મારામારી, પાણીમાં ડૂબી જવાની ઘટના, પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે. ત્યારે આવી તમામ ઈમરજન્સીને…

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કયો ભારતીય ખેલાડી ધૂમ મચાવશે? સંજય માંજરેકરની ભવિષ્યવાણી

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતીય ટીમ પણ શાનદાર લયમાં આવી ગઈ છે. ઈંગ્લેન્ડ સામે હાલમાં જ પૂરી થયેલી…