અમેરિકા ભારતને 3 પ્રાચીન કાંસ્ય મૂર્તિઓ કરશે પરત, જાણો શું છે ખાસ

સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશનના નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટે જાહેરાત કરી છે કે તે ત્રણ દુર્લભ પ્રાચીન કાંસ્ય શિલ્પો ભારત સરકારને પરત કરશે. સંપૂર્ણ તપાસ અને વિગતવાર ઉત્પત્તિ સંશોધન પછી, આ શિલ્પો…