West Bengal: મુર્શિદાબાદ હિંસાની તપાસ નવ સભ્યોની SIT કરશે

મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરમાં ભડકેલી હિંસાને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હિંસાની ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 9 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.…

દિલ્હી: 600 શાળાઓ સામે ફી વધારાને લઇ મોટી કાર્યવાહી, હાઇકોર્ટે આપ્યો ઠપકો

દિલ્હી શહેરમાં હાલ શાળાઓમાં ફી વધારા અને વિવાદોને લઈને ભારે ઉથલપુથલ મચી ગઈ છે. 600થી વધુ ખાનગી શાળાઓમાં શિક્ષણ ખર્ચના વધારાને લઈને વર્તમાન સમયમાં લોકો, ખાસ કરીને બાળકોના વાલીઓ, ભારે…

રાજ્યમાં ઉનાળા દરમિયાન નહીં પડે પીવાના પાણીની અછત ! રાજ્ય સરકારે તૈયાર કર્યો આ પ્લાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન નાગરિકોને સરળતાથી પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થાય તે માટેના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રી એ આ હેતુસર પાણી પુરવઠા…

બાંગ્લાદેશનો ‘આત્મઘાતી’ નિર્ણય, યુનુસ સરકારે ભારતમાંથી દોરાની આયાત પર મૂક્યો પ્રતિબંધ; જાણો વિગત

બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઓફ રેવન્યુ (NBR) એ તાત્કાલિક અસરથી ભારતમાંથી યાર્નની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય હેઠળ, બેનાપોલ, ભોમારા, સોનામસ્જીદ, બાંગ્લાબંધા અને બુરીમારી જેવા મુખ્ય ભૂમિ બંદરો દ્વારા…

અંક જ્યોતિષ/16 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/16 એપ્રિલ 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

April16 : આજે ઉજવાઈ રહ્યો છે રાષ્ટ્રીય કેળા દિવસ, દુનિયાના સૌથી જૂના અને લોકપ્રિય ફળને સમર્પિત એક ખાસ દિવસ

એપ્રિલ મહિનાના ત્રીજા બુધવારે ઉજવાતા રાષ્ટ્રીય કેળા દિવસની ઉજવણી આજે વિશ્વભરમાં થઈ રહી છે. આજના દિવસે લોકો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેળાને ખાઈને, વિવિધ ડીશ બનાવીને અને સોશિયલ મીડિયા પર કેળા…

Games: IWLF એથલીટ કમિશનની અધ્યક્ષ બની મીરાબાઈ ચાનુ

ભારતીય વેઈટલિફ્ટિંગ જગતમાં એક મહત્વપૂર્ણ ફેસલો લેવામાં આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી જાણીતી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWLF)ના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિમવામાં આવી છે. આ…

દુબઈમાં પાકિસ્તાની દ્વારા તલવારથી હુમલો, તેલંગાણાના બે લોકોના મોત

દુબઈમાં એક ભારતીય બેકરીમાં કામ કરતા ત્રણ ભારતીય કામદારો પર તલવારથી થયેલા હુમલામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હુમલો એક પાકિસ્તાની નાગરિક…

Ahemdabad: વધુ કે હિટ એન્ડ રનની ઘટના, કારચાલકનું શંકાસ્પદ મોત

શહેરના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે એક કારચાલકે નશાની હાલતમાં અનિયંત્રિત રીતે અનેક વાહનોને ટક્કર મારતા ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે સ્થાનિક લોકો…