કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશની હત્યા, ઘરમાંથી જ મળ્યો મૃતદેહ

કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશની બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને ચાકુ મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ હત્યા તેની પત્ની દ્વારા કરવામાં આવી હશે, જોકે આ કેસની તપાસ…

કેનેડામાં ગુરુદ્વારા બાદ હવે એક હિન્દુ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ કર્યું આ કામ ; જુઓ વીડિયો

કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટિશ કોલંબિયામાં લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવ્યું છે. CHCC (કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ) એ એક…

‘સિવિલ સર્વિસીસ ડે’ 21 એપ્રિલ: ભારતીય સિવિલ સેવકોના સમર્પિત કાર્યને માન આપતો દિવસ

દર વર્ષે 21 એપ્રિલના રોજ સિવિલ સર્વિસીસ ડે સમગ્ર દેશમાં ઊજવવામાં આવે છે. આ દિવસના માધ્યમથી દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સિવિલ SERVANTS (સનદી અધિકારીઓ)ના કાર્ય અને ત્યાગને સન્માન આપવામાં…

અંક જ્યોતિષ/21 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/21 એપ્રિલ 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

Maharashtra: ઐરોલી નજીક લોકલ ટ્રેનની અડફેટે બે યુવાનોના કરૂણ મોત

નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં બે યુવાનોનું લોકલ ટ્રેનની ટક્કરથી મોત થયું છે. ઘટના મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ઐરોલી રેલવે સ્ટેશન નજીક ચિંચપાડા પુલની નીચે બની હતી.…

Maharashtra: જાલનામાં કથા દરમ્યાન વાવાઝોડાને કારણે મંડપ ધરાશાયી, 25 લોકો ઘાયલ

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં રવિવારે એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે. બાજરખેડા ગામમાં આયોજિત શિવ મહાપુરાણ કથાના કાર્યક્રમ દરમિયાન ભારે પવનને કારણે કામચલાઉ મંડપ ધરાશાયી થતાં કુલ 25 લોકો ઘાયલ થયા…

લુણાવાડાના ભાટપુરા ગામે પાનમ કેનાલની ગોજારી દુર્ઘટના, હાથ-પગ ધોવા ઉતરેલા ત્રણ યુવાનોમાં બેના કરૂણ મોત

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ભાટપુરા ગામ નજીકથી પસાર થતી પાનમ કેનાલમાં એક દુઃખદ ઘટના ઘટી છે. શહેરા તાલુકાના લાભી ગામના ત્રણ યુવાનો કેનાલમાં હાથ-પગ ધોવા ઉતર્યા હતા, ત્યારે દુર્ઘટનાવશ પગ…

INDIA ગઠબંધન ચાલુ રહેશે, અમે 2027ની ચૂંટણી સાથે મળીને લડીશું…’, અખિલેશ યાદવે યુપી ચૂંટણી અંગે કરી મોટી જાહેરાત

“તેમણે શાસક પક્ષ પર નોટબંધી અને જીએસટી દ્વારા લોકોના પૈસા “છીનવી લેવા” અને અનામતના અધિકારો ઘટાડવાનો આરોપ લગાવ્યો” અખિલેશ યાદવ     લોકસભા ચૂંટણી 2024 પછી ભારત ગઠબંધનમાં ચાલી રહેલા…

સંસદમાં વડાપ્રધાન પ્રશ્નકાળ શરૂ કરવાનું સૂચન, વર્ષમાં 100 દિવસ ગૃહ ચલાવવાની માંગ

સંસદની કાર્યવાહી પર એક નવું પુસ્તક પબ્લીશ થયું છે. આ પુસ્તક સૂચવે છે કે સંસદમાં ચર્ચાના સ્વરૂપમાં વ્યાપક પરિવર્તન અને નવીનતાની જરૂર છે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે નેતાઓ દ્વારા…