ડિજિટલ ગુજરાત: રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’, વિદેશના ધરો પણ લાગશે ઞાખા

–> ગુજરાતના રાજ્ય સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની ‘હર ઘર કનેક્ટિવિટી’પહેલ શરુ કરવામા આવી. તેમજ રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ GFGNL દ્વારા વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે :-     –> હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલિ) પહેલની શરૂઆત :-     ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનની શરૂઆત કરી હતી. સમયની સાથે આ અભિયાન વધુ વિસ્તૃત થયું છે. આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ડિજિટલની દિશામાં આગળ વધી રહ્યું…

છત્તીસગઢમાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, સુરક્ષાદળનું વાહન ઉડાવ્યુ, 9 જવાન શહીદ

–> જ્યારે હુમલો થયો ત્યારે સ્કોર્પિયો એસયુવીમાં કુલ નવ સુરક્ષાકર્મીઓ હતા:-     B INDIA છત્તીસગઢના:  બીજાપુર જિલ્લામાં જ્યારે માઓવાદીઓએ તેમના વાહનને ઉડાડવા માટે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) નો ઉપયોગ કર્યો ત્યારે આઠ જવાન અને એક ડ્રાઇવર માર્યા ગયા. આ નવ લોકો ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બસ્તર ક્ષેત્રના કુત્રુ ખાતે બપોરે 2.15 વાગ્યે IEDએ સ્કોર્પિયો એસયુવીને ઉડાવી દીધી હતી.આજે વહેલી સવારે છત્તીસગઢના અબુઝમાદ ક્ષેત્રમાં સુરક્ષા દળોએ માઓવાદીઓ પર હુમલો કર્યો અને બે મહિલાઓ સહિત પાંચ બળવાખોરોને મારી નાખ્યા. AK 47 અને સેલ્ફ-લોડિંગ રાઈફલ્સ જેવા ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે. આ ઓપરેશનથી જ જવાનો પરત ફરી રહ્યા હતા ત્યારે બળવાખોરોએ તેમને નિશાન બનાવ્યા હતા.     સુરક્ષાદળો નક્સલ પ્રભાવિત વિસ્તારો દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં નક્સલીઓ…

ચીનનો ખતરનાક વાયરસ HMPVની ભારતમાં એન્ટ્રી..! HMPV વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો, જુઓ સમગ્ર માહિતી

B INDIA HMPV UPDATE :  ચીની વાયરસ એચએમપીવીનો પહેલો કેસ ભારતમાં નોંધાયો છે. બેંગાલૂરૂમાં એક આઠ મહીનાનું બાળક સંક્રમીત થયું છે.વાયરસની જાણ થતા હોસ્પિટલનાં સ્ટાફે બાળકની સારસંભાળ તાત્કાલિક આરંભી દીધી છે.વાયરસની પુષ્ટિ થતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે..એચએમપીવી વાયરસ 2023માં, નેધરલેન્ડ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને ચીનમાં જોવા મળ્યો હતો. 2025માં હવે ભારતમાં એન્ટ્રી થઇ છે. હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (HMPV) એ એક એવો વાઇરસ છે જેનાં લક્ષણો સામાન્ય શરદીનાં લક્ષણો જેવાં જ હોય છે.     –> ગુજરાતમાં પણ HMPV વાયરસનો નોંધાયો પ્રથમ કેસ:-     HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો. માહિતી મુજબ 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગુજરાતમાં ખતરનાક વાયરસે એન્ટ્રી લીધી. જેથી રાજ્ય સરકાર…

ગુજરાતના કચ્છમાં ટ્રેક ક્રોસ કરતી વખતે મહિલા, 2 પુત્રો ટ્રેનની અડફેટે આવતા મોત

B INDIA ભુજ :- ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે રાત્રે કચ્છ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ જઈ રહી હતી ત્યારે ભીમાસર રેલ્વે સ્ટેશન નજીક આ ઘટના બની હતી.   ગુજરાતના કચ્છ જિલ્લામાં એક 30 વર્ષીય મહિલા અને તેના બે પુત્રો, જેમાં એક બે મહિનાના બાળકનો સમાવેશ થાય છે, તેઓ ટ્રેનની અડફેટે આવી જતાં મૃત્યુ પામ્યા હતા, પોલીસે રવિવારે જણાવ્યું હતું. ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે રાત્રે કચ્છ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ જઈ રહી હતી ત્યારે ભીમાસર રેલ્વે સ્ટેશન નજીક આ ઘટના બની હતી. અંજાર નજીક એક ફેક્ટરીમાં કામ કરતા એક દંપતી તેમના બે બાળકો સાથે ટ્રેક ક્રોસ કરી રહ્યું હતું ત્યારે તેમાંથી ત્રણ ટ્રેન નીચે પટકાયા હતા, પોલીસે જણાવ્યું હતું.  …

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઈલને લઈને ઠપકો આપતા દિકરીએ કર્યુ આપઘાત

B INDIA SURAT — મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ફાસો ખાઈ આપઘાત કરી લેતા માતા-પિતા  શોકમાં ગરકાવ — સુરત: મોબાઈલ બાબતે ઠપકો આપતા આપઘાત ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત પાંડેસરામાં રહેલી વર્ષા નામની વિદ્યાર્થીનીનો આપઘાત વિધાર્થીનીને મોબાઈલની લત લાગી જતાં અપાયો હતો ઠપકો માતાએ વિધાર્થી પાસેથી મોબાઈલ છીનવી ઠપકો આપ્યો હતો માતા શાકભાજી લઈ પરત આવતા માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી પોલીસે વિદ્યાર્થીનીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહિ હાથ ધરી     –>મોબાઇલને કારણે જીવ ગયો– સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આપઘાતની ચોંકાવનારી ઘટના આવી સામે. ધોરણ આઠમાં અભ્યાસ કરતી અને મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લેતા સ્થાનિકોમાં ચકચાર મચી ગયુ . હાલ પાંડેસરા પોલીસે આ મામલે…

સોશિયલ મીડિયાનો બિહામણો ચહેરો, 10 વર્ષની બાળકી 16 વર્ષના પ્રેમી સાથે ભાગી

અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે વાલીઓને સાવચેત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયાનો વળગણ બાળકો માટે કેટલો નુકસાન કારક બની શકે છે તે આ કિસ્સામાંથી બહાર આવ્યું છે.   અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી વાલીઓને સાવચેત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો 5માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પોતાના સગીર પ્રેમી સાથે ભાગી ગઇ ઇન્સ્ટાગ્રામ પર આ બાળકી સગીર પ્રેમીના સંપર્કમાં આવી યુવકે અન્ય 3 કિશોરીઓની મદદ બાળકીના અપહરણ માટે લીધી પોલીસે સગીરને ઓબ્ઝરવેશન સેન્ટરમાં મોકલી આપ્યો સોશિયલ મીડિયાનો વધી રહ્યો છે દુરુપયોગ 16 વર્ષના સગીર પ્રેમી સાથે ભાગી જવાનો ખુલાસો.   અરવલ્લીના ધનસુરામાં ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીનીના અપહરણના મામલામાં ખુલાસો સામે આવ્યો છે. ત્યારે આ ઘટનામાં 5માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પોતાના સગીર પ્રેમી સાથે…

કેલિફોર્નિયામાં વિમાન દુ્ર્ઘટના, ખાનગી વિમાન ટેક ઓફ કરતા બિલ્ડિંગ સાથે અથડાતાં 2નાં મોત, 18 ઘાયલ

ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર, ઓરેન્જ કાઉન્ટીના ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના બે મિનિટથી ઓછા સમયમાં વિમાન ક્રેશ થયું હતું.   ફુલર્ટન: સધર્ન કેલિફોર્નિયામાં જ્યાં ઓછામાં ઓછા 200 લોકો કામ કરી રહ્યા હતા ત્યાં એક નાનું વિમાન ગુરૂવારે ફર્નીચર મેન્યુફેક્ચરિંગ બિલ્ડિંગની છત પરથી અથડાતાં બે લોકોનાં મોત થયાં અને 18 ઘાયલ થયાં, એમ પોલીસે જણાવ્યું હતું.ફુલર્ટન પોલીસ પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ, અને તેઓ પ્લેનમાં હતા કે જમીન પર, હજુ સુધી જાણી શકાયું નથી.ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર, ડિઝનીલેન્ડથી માત્ર છ માઈલ (10 કિલોમીટર) દૂર આવેલા ઓરેન્જ કાઉન્ટીના ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના બે મિનિટથી ઓછા સમયમાં વિમાન ક્રેશ થયું હતું. રસ્તાની આજુબાજુના વ્હીલ ઉત્પાદક, રુચી ફોર્જ્ડના સુરક્ષા કેમેરાના…

સ્વામીના નામ પર કલંક.! શ્રીજી ચરણ સ્વામીએ યુવકને મરવા કર્યો મજબૂર

B india બોટાદ : બોટાદના કારિયાણી ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરના શ્રીજીચરણ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ધોળકાના એક યુવકને સ્વામી સાથે પરિચય થયા બાદ રૂપિયાની લેતીદેતી થઇ હતી. ત્યારબાદ સ્વામીએ તેની પાસે નાણાં અને વ્યાજની માંગણી કરીને ત્રાસ આપ્યો હતો. ગામમાં યુવકના ઘરે જઇનેઉઘરાણી કરીને મારા જેવો ખરાબ માણસ કોઇ નહીં થાય તેમ કહીને ધમકી આપી હતી. તેથી યુવકને મનમાં લાગી આવતા તેણે દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા કોઠ પોલીસે શ્રીજીચરણ સ્વામી સામે ગુનો નોંધ્યો છે. ધોળકામાં રહેતા કિશન ચૌહાણ એક કંપનીમાં નોકરી કરે છે. 2017માં ધોલેરા સ્વામિનારાયણ મંદિરમાંથી તેમના ગામના સ્વામિનારાયણ મંદિરમાં પૂજા આરતી માટે શ્રીજીચરણ સ્વામીને મૂક્યા હતા. કિશનભાઇ મંદિરમાં દર્શન કરવા જતા હોવાથી તેમની શ્રીજીચરણ સ્વામી સાથે ઓળખાણ થઇ હતી. ત્યારબાદ સ્વામી…