રાશિફળ/28 એપ્રિલ 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

ઈન્કમ ટેક્સના 5 નિયમો બદલાયા, ITR ફાઈલ કરતા પહેલા નોટ કરી લેજો, મળશે આ લાભ

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાનું સમય નિહાળતા, કરદાતાઓ માટે નવા નિયમોમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. દર વર્ષે આ સમય સાથે નવી નિયમાવલીઓ આવે છે, પરંતુ આ વર્ષે સરકાર…

ઉનાળાની ગરમીમાં પણ રહો ઠંડા અને સ્ટાઇલિશ!, જાણો શું પહેરવું અને શું નહીં

ઉનાળાની ઋતુ તીવ્ર તાપમાન, લૂ અને પરસેવાથી ભરેલી હોય છે. પરંતુ યોગ્ય આઉટફિટની પસંદગીથી તમે આ ગરમીને પણ શૈલી અને આરામથી હાવી કરી શકો છો. થોડી સમજદારીથી તમે ન માત્ર…

પૂર્વ પાકિસ્તાની અધિકારીએ આ સિંગર પર ઉઠાવ્યા સવાલ, સિંગરે આપ્યો જડબાતોડ જવાબ

ગાયક અદનાન સામી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી વચ્ચે મૌખિક પગમારણ પરિસ્થિતિ સામે આવી છે. નવપ્રાપ્ત માહિતી મુજબ, ફવાદ ચૌધરીએ X (પૂર્વેનું ટ્વિટર) પર, તાજેતરમાં પહેલગામમાં…

ગીર સોમનાથમાં 4 કિલો ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, બે પેડલરો ઝડપાયા

રાજ્યમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ સતત સક્રિય છે. આવા સમયમાં ગીર સોમનાથ જિલ્લા SOGએ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસે સોમનાથ-બાયપાસ ચોકડી પાસે આવેલી એશટોરીયા હોટલ નજીકથી…

તામિલનાડુ: સ્ટાલિન સરકારમાં મોટો ફેરફાર, બે મંત્રીઓના રાજીનામાં, નવા મંત્રી કાલે શપથ લેશે

તામિલનાડુમાં ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે સરકારે મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્યના વીજળી અને આબકારી મંત્રી વી. સેન્થિલ બાલાજી અને વન અને ખાદી મંત્રી ડૉ. કે.…

જયરાજસિંહ જાડેજાએ કેમ કહ્યું, ‘તો… મારી જાહેર જીવન છોડવાની તૈયારી !’, જાણો શું છે મામલો

આજે સમગ્ર ગુજરાતની નજર ગોંડલ પર હતી. ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા આજે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમનો વિરોધ દર્શાવવામાં આવી આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘટનાને લઈ…

આનંદ મહિન્દ્રાની કંપનીએ કરી મોટી ડીલ, આ કંપનીનો ખરીદી રહી છે મોટો હિસ્સો

દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના નેતૃત્વ હેઠળની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) એ એક મોટો સોદો કર્યો છે, જેના હેઠળ કંપનીએ SML ઇસુઝુમાં બહુમતી હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ…

અંક જ્યોતિષ/27 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/26 એપ્રિલ 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…