પહેલગામ આતંકી હુમલા અંગે કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ, સરકાર પાસે કરી આ માંગ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી અને તેને “ક્રૂર” અને “કાયર” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવવા એ અત્યંત પીડાદાયક…

વિશ્વ પુસ્તક દિવસ: શા માટે ફક્ત 23 એપ્રિલે જ ઉજવાય છે? જાણો ઈતિહાસ, મહત્વ અને ઉજવણીનો ઉદ્દેશ

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ (World Book and Copyright Day) ઉજવવામાં આવી રહ્યો છે. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત આ દિવસનું મુખ્ય ઉદ્દેશ છે – વાંચનની સંસ્કૃતિનો પ્રચાર, પુસ્તકો માટેનો…

અંક જ્યોતિષ/23 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/223એપ્રિલ 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પહેલગામ આતંકી હુમલો: પ્રવાસીઓને ધર્મના આધારે ટારગેટ, 26નાં મોત, TRFએ જવાબદારી લીધી, NIA તપાસ કરશે

જમ્મુ-કાશ્મીરના સૌંદર્યમય તટસ્થ અને શાંતિપ્રિય વિસ્તારોમાંથી ગણાતા પહેલગામના બ્યાસરણ ખીણમાં મંગળવારના રોજ થયો આતંકવાદી હુમલો દેશભરમાં ભય અને શોકનો માહોલ પેદા કરી ગયો છે. પ્રવાસીઓ પર ધર્મના આધારે નિશાન સાધી…

IPL 2025: કેએલ રાહુલના રેકોર્ડ બ્રેક ઈનિંગ સાથે દિલ્હી કેપિટલ્સનો છઠ્ઠો વિજય

IPL 2025ની એક વધુ રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવી દીધું છે. આ સાથે દિલ્હીએ આ સિઝનમાં પહેલી આઠ મેચમાંથી છ વિજય મેળવી લીધા છે, જે…

નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmada

નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R . . . ઘરના આંગણામાં પડી હતી લાશ 50 વર્ષીય મહિલાની લાશ પડી હતી ઘર આંગણે મહિલાની કોને કરી હત્યા..? કોણ હતો…

ખાલિસ્તાની આતંકવાદી હેપ્પી પાસિયાની અમેરિકામાં ધરપકડ, જાણો શું કહ્યું FBI ડિરેક્ટરે

યુએસ ગુપ્તચર એજન્સી FBI અને એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સ (ERO) એ ખાલિસ્તાની સમર્થક આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની ધરપકડ કરી છે. ધરપકડ 17 એપ્રિલ, 2025 ના રોજ કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં…

વડોદરાના ચોકારી ગામે સીમની ઓરડીમાંથી કાળજું કંપાવતી લાશ મળી | F.I.R |

વૃદ્ધનું ઘડથી માથું અલગ કરી નીપજાવી હત્યા હત્યારાને શોધવા 200 પોલીસકર્મી કામે લાગ્યા પોલીસ માટે પડકાર રૂપ,..હત્યારાની નથી મળી રહી કોઈ કડી પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડની ટીમ પણ કામે લાગી…

Earth Day 2025: શા માટે દર વર્ષે 22 એપ્રિલે મનાવવામાં આવે છે પૃથ્વી દિવસ? જાણો મહત્વ, ઈતિહાસ અને આ વર્ષની થીમ

દર વર્ષે 22 એપ્રિલે પૃથ્વી દિવસ (Earth Day) સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય જાગૃતિ અને સંરક્ષણ માટે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય છે લોકોમાં પૃથ્વીના સંરક્ષણ અને કુદરતી સ્ત્રોતોની જાળવણી અંગે…