અમદાવાદ: એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામેની 12 દુકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ
શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે, ખાસ કરીને એસજી હાઈવે જેવા વ્યસ્ત વિસ્તારોમાં. આ સમસ્યાને દુર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ…
ઉનાળામાં છાશ સારી કે દહીં, કયું વધારે ફાયદાકારક? જાણો પોષક તત્વો અને આરોગ્ય લાભ વિશે
ઉનાળાની તીવ્ર ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે આપણા ઘરોમાં દહીં અને છાશનો ઉપયોગ કાયમથી થતો આવ્યો છે. આ બંને પોષક તત્વોથી ભરપૂર પરંપરાગત પેય આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે, પરંતુ…
IPL 2025: ચેપોકમાં SRHનો ઐતિહાસિક વિજય, CSKને ઘરઆંગણે 5 વિકેટે હરાવ્યું
IPL 2025માં શુક્રવારે રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ચેપોક સ્ટેડિયમમાં 5 વિકેટે શાનદાર જીત નોંધાવી. ટોસ હારીને પહેલા બેટિંગ કરતી CSKની ટીમ 20 ઓવરમાં 154 રન…
LOC પર આખી રાત થયું ફાયરિંગ, ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LOC) નજીક કેટલાક સ્થળોએ ગોળીબાર શરૂ કરી દીધો છે. ભારતીય સેનાએ આનો વળતો જવાબ આપ્યો. મહત્વની વાત એ છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી. પાકિસ્તાની સેના…
25 April World Malaria Day: શા માટે ઉજવાય છે મેલેરિયા દિવસ, જાણો અહીં સંપૂર્ણ વિગત
દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 એપ્રિલે ‘વિશ્વ મેલેરિયા દિવસ’ (World Malaria Day 2025) ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસનો હેતુ વિશ્વભરમાં મેલેરિયા અંગે જાગૃતિ ફેલાવવાનો અને આ ઘાતક…
અંક જ્યોતિષ/25 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/25 એપ્રિલ 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
ગ્રીસમાં પ્રાચીન વારસાની તસ્કરીનો પર્દાફાશ: ક્રેટ ટાપુ પર ડઝનબંધ પ્રાચીન કલાકૃતિઓ જપ્ત
યુરોપીય દેશ ગ્રીસમાં પોલીસ દ્વારા ચલાવાયેલા એક સ્ટિંગ ઓપરેશનમાં પ્રાચીન કલાકૃતિઓની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ક્રેટ ટાપુ પર કાર્યરત આ ગેંગના છ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને…
આંધ્ર પ્રદેશ: ભૂતપૂર્વ નાણામંત્રીનું મોટું નિવેદન: “ટીડીપી સરકારની NSD નીતિ રાજ્ય માટે ખતરનાક”
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ નાણામંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા બુગ્ગના રાજેન્દ્રનાથ રેડ્ડીએ રાજ્યની સરકારે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) નીતિ સામે સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ નીતિને રાજ્યના આર્થિક ભવિષ્ય…
બાંદીપોરામાં લશ્કર હુમલાની સાજિશનો પર્દાફાશ, 4 આતંકી ઝડપાયા, હથિયાર કરાયા જપ્ત
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટી આતંકવાદી સાજિશનો પર્દાફાશ કર્યો છે. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ચાર આતંકવાદી સહયોગીઓ (ઓવરગ્રાઉન્ડ વર્કર્સ)ને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમને સુરક્ષા દળો અને…
















