એક વાર ડાયટમાં એડ કરીને જુઓ આ લીલા પાન, શરીર રહેશે હેલ્ધી એન્ડ મજબૂત, જાણો ફાયદા

ઉનાળાની તીવ્ર ગરમીમાં શરીરને ઠંડક આપવી અને સ્વસ્થ રહેવું સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આવા સમયમાં કુદરતી રીતે લાભદાયક અને ઠંડક આપનારા પદાર્થોની માંગ વધી જાય છે. તેમા, ફુદીનો…

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વધ્યો, પાકિસ્તાનએ UNSC બેઠક બોલાવવાનો સંકેત આપ્યો

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું તણાવ ફરી એક વાર ઊંડું બન્યું છે. આ ઘટનાના પગલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક બોલાવવાનો…

IPL 2025: ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રને હરાવ્યું, SRH માત્ર 186 રન જ બનાવી શકી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના વધુ એક રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ (GT) એ શાનદાર દેખાવ રજૂ કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 38 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતી GT એ શાનદાર…

“હવે પાકિસ્તાનની ચિઠ્ઠી કાઢશે બાબા બાગેશ્વર!”, ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશની લાગણી ફાટી નીકળી છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, અને સરકારના પ્રત્યાઘાત મુદ્દે ચર્ચાઓ…

Rajkot: પરબધામના મહંતને આવ્યો હાર્ટએટેક, સીનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને આજે અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તાત્કાલિક સારવાર માટે તેમને રાજકોટની જાણીતી સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

આર્જેન્ટિનામાં 7.4 તીવ્રતાનો ભયાનક ભૂકંપ, ચીલીમાં સુનામીની જાહેર કરાઈ ચેતવણી

દક્ષિણ અમેરિકા આજ શુક્રવારે એક ભયાનક કુદરતી આપત્તિથી પ્રભાવિત થયું છે, જયારે અર્જેન્ટિનાના તટથી 219 કિ.મી. દક્ષિણ દિશામાં, દરિયાઈ વિસ્તારમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. આ માહિતી અમેરિકન ભૂગર્ભીય સર્વેક્ષણ (USGS)…

કેન્સરથી બચાવ માટે પ્રાકૃતિક ઔષધિ લસણ, અંદર રહેલું એલિસિન આપે છે રક્ષણ, જાણો આરોગ્યલક્ષી ફાયદા

લસણ જે સામાન્ય રીતે દરેક ભારતીય રસોડાનું અભિન્ન અંગ ગણાય છે, હવે વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ફક્ત ખોરાકનો સ્વાદ વધારતી ચીજ નથી રહી. તેમાં રહેલું એક બળવાન સંયોજન એલિસિન (Allicin) આજે…

2 May, World Asthma Day: શા માટે ઉજવાય છે આજનો દિવસ, ચાલો જાણીએ આજના દિવસ વિષે

દર વર્ષે 2 મેના રોજ વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) ઉજવવામાં આવે છે. આ દિવસના માધ્યમથી વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ, ડૉક્ટરો અને આરોગ્ય વિશેષજ્ઞો શ્વાસ સંબંધિત ગંભીર રોગ અસ્થમા વિશે…

અંક જ્યોતિષ/02 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/02 મે 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…