ભારતનો આર્થિક ચમત્કાર: ચાર વર્ષમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 115% નો જબરદસ્ત ઉછાળો, જાણો વિગત

ભારતના અર્થતંત્ર માટે સકારાત્મક સમાચાર આવ્યા છે. છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શન 115% થી વધુ વધીને ₹9.86 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જયારે FY 2020-21માં આ રકમ…

NHAI અને Jio વચ્ચે 4G/5G સેફ્ટી એલર્ટ સિસ્ટમ માટે કરવામાં આવશે કરાર, મોબાઇલ જ બનશે ‘લાઇફગાર્ડ’

ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માર્ગ સલામતીએ હવે એક નવો ટેકનોલોજીકલ મોરચો સર કર્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ રિલાયન્સ Jio સાથે Memorandum of Understanding (MoU) પર હસ્તાક્ષર…

ભારતીય અર્થતંત્રને મોટો આંચકો: રૂપિયો પહેલીવાર ₹90 ના સ્તર સુધી તૂટ્યો, જાણો વિગત

ભારતીય ચલણ રૂપિયાએ મંગળવારે તેની ઇતિહાસની સૌથી મોટી ગિરાવટ નોંધાવી. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 42 પૈસા તૂટીને ₹89.95 પ્રતિ ડોલરના સ્તર પર બંધ રહ્યો. દિવસ દરમિયાન રૂપિયો પહેલીવાર ₹90.00…

એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી: સલામતી પ્રમાણપત્ર વિના ઉડતું રહ્યું વિમાન, હજારો મુસાફરોનો જીવ જોખમમાં

એર ઇન્ડિયામાં સલામતી સંબંધિત એક મોટી બેદરકારીનો ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે. એરલાઇનનું એરબસ A320 વિમાન લગભગ એક મહિના સુધી માન્ય એરવર્થિનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) વિના જ ઉડાણ ભરતી રહ્યું…

સિડનીમાં આંતરરાષ્ટ્રીય બાળ શોષણ રેકેટનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે એક મોટું આંતરરાષ્ટ્રીય બાળ યૌન શોષણ રેકેટ ભેદી કાઢ્યું છે. પોલીસે સિડનીના અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડી ચાર મુખ્ય આરોપીઓને ધરપકડ કરી લીધી છે.…

PM મોદી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર પહોંચશે લખનૌ, રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું કરશે ઉદ્ઘાટન

PM નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાત લેવાનું આયોજન કર્યું છે. આ દિવસે પૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. PM મોદી લખનૌમાં…

રાશિફળ/02 ડિસેમ્બર 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/02 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

PM મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, ચક્રવાત દિત્વાહાથી થયેલા નુકસાનને લઈ આપી સહાયની ખાતરી

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહાને કારણે જાનમાલનો મોટો નુકસાન થયો છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે ફોન પર વાત કરી અને આ મુશ્કેલ સમયમાં ભારતની માનવતાવાદી પ્રતિબદ્ધતા…

કચ્છના રાપરના રણમાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓનું આગમન

કચ્છના રાપર વિસ્તારમાં રણના ખાડીરો અને અમરાપરથી શિરાંનીવાંઢ તરફ જતા માર્ગ વચ્ચે સુરખાબ પક્ષીઓનું વિશાળ જમાવડો જોવા મળ્યો છે. સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આ નયનરમ્ય દ્રશ્ય દરેક વર્ષે આકર્ષણનું કેન્દ્ર…