રાશિફળ/08 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ: 23નાં મોત, અનેક ઘાયલ

ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મધરાતે બનેલી ભીષણ દુર્ઘટનામાં એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ, 3-4 પ્રવાસીઓ તેમજ મોટાભાગના ક્લબના સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ…

ભરૂચના જંબુસર નજીક બોટ પલટી: 30થી વધુ શ્રમિકો હતા સવાર, 1નું મોત

જંબુસરના આસરસા ગામ નજીક આજે એક ગંભીર બોટ દુર્ઘટના બની છે. ONGCના ડ્રિલિંગ માટે જતા શ્રમિકોની બોટ દરિયામાં પલટી જતા 30થી વધુ કામદારો પાણીમાં ખાબક્યા, જેમાં એક યુવાનનું મોત થયું…

રાજકોટમાં 22 PSIની કરાઈ આંતરિક બદલી, PIની બદલી માટે તૈયારી શરુ

રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ શહેર પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક બદલી પ્રક્રિયા હાથ ધરી છે. શહેરના વિવિધ વિભાગોમાં કાર્યક્ષમતા વધારવા માટે કુલ 22 PSIની આંતરિક બદલી કરવામાં…

રાશિફળ/07 ડિસેમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/07 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

કચ્છ: કુકમા ગામ પાસે આશાપુરા ટેકરી નજીક વ્યક્તિ બોરવેલમાં ફસાયો, બચાવ કાર્ય શરુ

કચ્છ જિલ્લાના ભુજ નજીક કુકમા ગામ પાસે આવેલ આશાપુરા ટેકરી નજીક એક વ્યક્તિ બોરવેલમાં ફસાઈ જવાની ગંભીર ઘટના બની છે. ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક…

ગુજરાતના શહેરોમાં હવા પ્રદૂષણ પર કડક પગલાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાની તત્કાલ અસર

શિયાળાની શરૂઆત સાથે જ ગુજરાતના મહાનગરોમાં હવા પ્રદૂષણ વધવાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર કડક એક્શન મોડમાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને ધ્યાનમાં રાખી, શહેરી વિકાસ વિભાગ દ્વારા માત્ર…

ઇન્ડિગો સંકટ પર રામ મોહન નાયડૂનો કડક સંકેત, કહ્યું ‘એટલા કડક પગલા લેશું કે….’

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં હાલની કટોકટી વચ્ચે, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકાર સહનશીલ નહીં રહેશે અને કડક પગલાં લઈ અધિકારીઓ અને એરલાઇન્સની…

GDP આંકડાઓ પર PM મોદીનો સ્પષ્ટ સંદેશ, કહ્યું ‘દુનિયા મંદી વિશે કરે છે વાત, પરંતુ….’

વૈશ્વિક આર્થિક મંદી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું. PM મોદીએ કહ્યું કે દુનિયા જ્યાં…