બિહારનો બાજીગર કોણ..? | | GUJARATI NEWS BULLETIN
ઘણા સમયની આતુરતાનો અંત…શું લાગી રહ્યું છે કોણ બનશે બિહારનો બોસ એક્ઝિટ પોલના જે આંકડાઓ જાહેર થયા શું લાગી રહ્યું તે તરફી જ પરીણામ છે કે કેમ કહી શકાય કે…
બિહાર વિધાનસભા ચૂંટણી 2025: વિધાનસભામાં બહુમતી માટે કેટલી બેઠકો જરૂરી?, જાણો ગણિત
બિહાર વિધાનસભાની ચૂંટણી 2025 માટે મતગણતરી ચાલુ છે, અને રાજ્યમાં કોણ સરકાર બનાવશે તે આજે સ્પષ્ટ થશે. બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠકોએ ચૂંટણી માટે ભાગ લીધો હતો, જે બે તબક્કામાં…
બિહાર : ચૂંટણી પ્રચાર દરમિયાન બારાચટ્ટીમાં HAM ઉમેદવાર જ્યોતિ માંઝી પર હુમલો, જાણો વિગત
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર દરમ્યાન બારાચટ્ટી વિસ્તારમાં હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)ના ઉમેદવાર જ્યોતિ માંઝી પર હુમલો કરવામાં આવ્યો. ઘટનામાં જ્યોતિ માંઝીના માથામાં ઈજા થઈ છે અને તેમને તાત્કાલિક…
NDA 160 થી વધુ બેઠકો જીતશે : અમિત શાહે બિહારમાં ચૂંટણી પહેલાં કર્યો દાવો
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. શાહે જણાવ્યું કે NDA 160 થી વધુ બેઠકો જીતશે અને ગઠબંધનમાં સામેલ તમામ પાર્ટીઓનું સ્ટ્રાઇક રેટ આ વખતે…
Bihar Election 2025: NDA ને 160 બેઠકો મળવાની અપેક્ષા, અમિત શાહે વિપક્ષ પર કર્યો પ્રહાર
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી મહાગઠબંધન પર કડક ટિપ્પણીઓ કરી. એક કાર્યક્રમ દરમિયાન શાહે ઘૂસણખોરી, કાયદા અને વ્યવસ્થા, વિકાસ અને રોજગાર જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી. તેમણે…
પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં કરી 241 કરોડ રૂપિયાની કમાણી, જાણો આવકના સ્ત્રોત
જન સૂરજ પાર્ટીના સુપ્રીમો પ્રશાંત કિશોરે છેલ્લા ત્રણ વર્ષમાં પોતાની કમાણી અને જન સૂરજ પાર્ટીને મળેલા ભંડોળના સ્ત્રોતનો હિસાબ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને…
બિહારના મંત્રી અશોક ચૌધરી તરફથી પ્રશાંત કિશોરને 100 કરોડની માનહાનિની નોટિસ, જાણો વિગત
બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કડક વલણ દાખવ્યું છે. મંગળવારે ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરને 100 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે…













