શેખ હસીનાના ભાષણ બાદ બાંગ્લાદેશ સરકારે ભારતને ચેતવણી આપી
હિંસા અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશી સરકારે શેખ હસીનાના વિસ્તૃત ભાષણને લઇને ભારત સરકારને સખત ચેતવણી આપી છે. બાંગ્લાદેશ સરકારની આ ચેતવણી બંને દેશોના સંબંધો પર નવી તાણ…
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર ફરી હિંસા, જાહેરમાં વધુ એક યુવાનની નિર્મમ હત્યા
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હિંસા અને લિંચિંગની ઘટનાઓ ફરી વધી રહી છે. ગુરુવારે સુનામગંજ જિલ્લામાં 25 વર્ષના હિન્દુ યુવાન જૉય મહાપાત્રોનું જાહેરમાં નિર્મમ રીતે હત્ય કરવામાં આવી છે. ઘટનાનું વર્ણન:…
દીપુ ચંદ્ર દાસની ક્રૂર હત્યાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, ભૂતપૂર્વ મદરેસા શિક્ષક યાસીન અરાફાતની ધરપકડ
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાયના કપડા કામદાર દીપુ ચંદ્ર દાસની ક્રૂર હત્યાના મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ હત્યાનો માસ્ટરમાઇન્ડ ભૂતપૂર્વ મદરેસા શિક્ષક યાસીન અરાફાત…
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની જાહેરમાં ગોળી મારીને હત્યા, માત્ર ત્રણ અઠવાડિયામાં પાંચમી ઘટના
બાંગ્લાદેશના જસોર જિલ્લાના મણિરામપુરમાં હિન્દુ યુવાન રાણા પ્રતાપ બૈરાગીને જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના કોપાલિયા બજાર, વોર્ડ નં. 17 વિસ્તારમાં બની હતી, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ રાણા પ્રતાપ…
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ: આરોગ્ય સલાહકાર સૈયદુર રહેમાને આપ્યું રાજીનામું
બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ફરીથી રાજકીય હલચલ મચી છે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની સરકારને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે આરોગ્ય મંત્રાલયના વિશેષ સલાહકાર ડૉ. સૈયદુર રહેમાનએ પોતાના પદેથી રાજીનામું…
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો: 5 ઘરોમાં આગ લગાવી દરવાજા બંધ કર્યા, જાણો વિગત
બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર તણાવ વધ્યો છે. શનિવાર, 27 ડિસેમ્બરના દિવસે પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં હિંદુઓના 5 ઘરોના દરવાજા બહારથી બંધ કરીને આગ લગાવવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે…
કોણ છે જાઈમા રહેમાન? તારિક રહેમાનની વાપસી સાથે દેશભરમાં ચર્ચાનો વિષય
બાંગ્લાદેશની રાજનીતિમાં 25 ડિસેમ્બર 2025નો દિવસ ઐતિહાસિક બની ગયો છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેમની વાપસી સાથે દેશભરમાં…
બાંગ્લાદેશમાં ક્રિસમસ પૂર્વે પેટ્રોલ બોમ્બ હુમલો, એક નિર્દોષ નાગરિકનું થયું મૃત્યુ
બાંગ્લાદેશમાં મોઘબાજાર વિસ્તારમાં બુધવારે સાંજે શરારતી તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંકી ભયાનક હુમલો કર્યો, જેમાં એક નિર્દોષ નાગરિક સૈફુલ સિયામનું મોત થયું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરી પેદા કરી દીધી.…
શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની ચેતવણી: બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે ‘ઓપરેશન સિંદૂર જેવી’ કાર્યવાહી જરૂરી
વડોદરા: વડોદરામાં યોજાયેલા હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર વધતા અત્યાચાર અંગે ગંભીર નિવેદન આપ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા…
















