અજમાનો કરો આ રીતે ઉપયોગ, થશે અઢળક ફાયદા
આજના વ્યસ્ત જીવનમાં, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ કોઈ પડકારથી ઓછું નથી. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો હંમેશા કોઈને કોઈ બીમારીથી પીડિત છે અથવાતો કોઈ સંઘર્ષ કરે છે.…
Pahalgam Terror Attack: ભારતે અટારી બોર્ડર કેમ કરી બંધ? પાકિસ્તાનને શું કરશે અસર; જાણો વિગત
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની અટારી સરહદ બંધ કરી દીધી છે. પાકિસ્તાન સાથે વેપાર આ સરહદ દ્વારા થતો હતો. 23 એપ્રિલની સાંજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર…
આતંકી હુમલાને લઈને અમિત શાહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આતંકી હુમલાને લઈને કેન્દ્રીયમંત્રી અમિત શાહ ઘટના બાદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.…
મોટી કાર્યવાહીની તૈયારી ! ભારત પહોંચતાની સાથે જ PM મોદીએ એરપોર્ટ પર યોજી ઇમરજન્સી બેઠક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક…
Ahmedabad : સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાગી લાંબી લાઇન, બહાર પાડવું પડ્યું વેઇટિંગ લિસ્ટ
પંકજ મકવાણા, અમદાવાદ/ ‘સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇન અને વેઇટિંગ લિસ્ટ…’’ કદાચ આ શબ્દો તમારા કાને પડતા તમે એક સેકેન્ડ માટે તો આશ્વર્યચકિત થઇ જશો અને જરૂરથી કહેશો કે, અરે…
Amreli: ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, એકનું મોત
પ્લેન દુર્ઘટનાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન પ્લેન દુર્ઘટનાની વધુ એક ઘટના સામે આવી છે. અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન…
PM મોદી આજથી બે દિવસ સાઉદી અરેબિયાની મુલાકાતે, ક્રાઉન પ્રિન્સ સાથે આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર થઈ રહી છે. પ્રધાનમંત્રી 22 અને 23 એપ્રિલે જેદ્દાહ શહેરમાં રહેશે. ભારતીય…
હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો
ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગોંડલ પોલીસે પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ગોંડલ હની ટ્રેપ કેસમાં ગોંડલ પોલીસ પદ્મિનીબા વાળાની પૂછપરછ…
પશ્ચિમ બંગાળમાં હિંસા મામલે મિથુન ચક્રવર્તીનું મોટું નિવેદન, કરી રાષ્ટ્રપતિ શાસન લાદવાની અપીલ
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસા બાદ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીએ હિંસા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હું કેન્દ્રીય ગૃહમંત્રીને બંગાળમાં…
















