નીતેશ રાણે માને છે કે તેમના કારણે હિન્દુ ધર્મ સુરક્ષિત છે, ઉદ્ધવ જુથના નેતાના પ્રહાર

શિવસેના MLC અનિલ પરબે મંગળવારે મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણે પર પ્રહારો કર્યા, અને તેમના પર વિભાજનકારી અને ખતરનાક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો.મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં, પરબે નિતેશ રાણે…