PM મોદીએ પાઠવ્યા અભિનંદન: અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મળી ગયું
ભારત માટે ગર્વની ક્ષણ આવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ અમદાવાદને મળ્યું છે, અને ભારતે આ ગૌરવશાળી આયોજનનો અધિકાર જીત્યો છે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં…
દિલ્હી બોમ્બ વિસ્ફોટ : અમિત શાહે જણાવ્યું, દોષિતોને પાતાળમાંથી પણ શોધી કાઢીશું
દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડક સંદેશો આપ્યા છે. ઉત્તર ઝોનલ કાઉન્સિલની 32મી બેઠકમાં શાહે જણાવ્યું કે, દિલ્હી બોમ્બ બ્લાસ્ટના ગુનેગારો પાતાળમાંથી પણ મળી…
Delhi Blast Case : એજન્સીઓ કરશે ફંડિંગની તપાસ, ગૃહપ્રધાન શાહની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસમાં હવે ભંડોળ અને ફંડિંગના સ્ત્રોતોની તપાસ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…
NDA 160 થી વધુ બેઠકો જીતશે : અમિત શાહે બિહારમાં ચૂંટણી પહેલાં કર્યો દાવો
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. શાહે જણાવ્યું કે NDA 160 થી વધુ બેઠકો જીતશે અને ગઠબંધનમાં સામેલ તમામ પાર્ટીઓનું સ્ટ્રાઇક રેટ આ વખતે…
Bihar Election 2025: NDA ને 160 બેઠકો મળવાની અપેક્ષા, અમિત શાહે વિપક્ષ પર કર્યો પ્રહાર
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી મહાગઠબંધન પર કડક ટિપ્પણીઓ કરી. એક કાર્યક્રમ દરમિયાન શાહે ઘૂસણખોરી, કાયદા અને વ્યવસ્થા, વિકાસ અને રોજગાર જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી. તેમણે…
અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ: શપથ ગ્રહણ સમારોહમાં નહીં રહે ઉપસ્થિત
ગુજરાતના રાજકારણમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ પૂર્વે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ગુજરાત પ્રવાસને રદ કર્યો છે, અને તેથી તેઓ 17 ઓક્ટોબરના શપથગ્રહણ સમારોહમાં હાજર રહી…
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે ગુજરાતમાં! : મંત્રીમંડળના વિસ્તરણ પહેલા રાજકીય ગરમાવો
ગુજરાતમાં આગામી દિવસોમાં મંત્રીમંડળમાં શક્ય ફેરફારને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચર્ચાઓ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ આવતીકાલે 16 ઓક્ટોબરના…
અમિત શાહે સરહદ પારથી થતી ઘૂસણખોરીને રોકવા સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી, જાણો વિગત
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં શિયાળાની હિમવર્ષા શરૂ થવાના પહેલા સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓને સખત…
4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવો પ્રદેશ પ્રમુખ, તડામાર તૈયારીઓ શરૂ
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત હવે કોઈ પણ ક્ષણે થઈ શકે છે. સૂત્રો મુજબ આગામી 4 ઓક્ટોબરે નવાં પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળવામાં આવશે. પ્રદેશ સંગઠન દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ પહેલેથી…
“2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે” – ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદના ઘરમાં ઘુંસીને કડક લહેજામાં મોટું નિવેદન આપ્યું છે કે “2026ના માર્ચ મહિનાની અંતિમ તારીખ પહેલા દેશને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત બનાવી દેવામાં આવશે.” તેમણે નક્સલ સમસ્યાના…
















