સુનેત્રા પવાર પાસે રહેશે પાર્ટીનો સંપૂર્ણ પાવર ! Dy. CM બાદ હવે પાર્ટી અધ્યક્ષ બનશે
NCPમાં સુનેત્રા પવારની પાવરમાં વધારો થઈ શકે છે. તેમના પતિ અજિત પવારના અવસાન બાદ, તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હવે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની પણ તૈયારી કરી…
અજિત પવારના મૃત્યુ અંગે સંજય રાઉતે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો, જાણો શું કહ્યું
શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે અજિત પવારના મૃત્યુ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. બજેટ સત્રમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા સંજય રાઉતે કહ્યું કે અજિત પવારના વિમાન દુર્ઘટના અંગે પ્રશ્નો…
સુનેત્રાની શરદ પવાર સાથે થવાની હતી મિટિંગ… ખેલાયો મોટો ખેલ કે પવાર પરિવારના વડા થયા નારાજ !
મહારાષ્ટ્રના અજિત પવાર જૂથના વરિષ્ઠ NCP નેતા સુનેત્રા પવાર આજે સાંજે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ સુનીલ તટકરેએ આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે NCP…
NCP અજિત પવાર જૂથના ધારાસભ્ય દળની કાલે બેઠક, નેતા તરીકે ચૂંટાઈ શકે છે સુનેત્રા પવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ, NCP અજિત પવાર જૂથના આગામી નેતા અંગે અટકળો ચાલુ છે. એવી અટકળો કરવામાં આવી રહી છે કે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે…
મહાયુતિમાં નારાજગીનો દોર, પહેલા શિંદે પછી અજીત પવાર હવે ભાજપના નેતા જ નારાજ
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પહેલાથી અત્યાર સુધી, સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે મહાગઠબંધનમાં બધું બરાબર નથી. સરકારની રચના થઈ ત્યારથી, બંને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એકનાથ શિંદે…













