એર સ્ટ્રાઈક બાદ ભારત એલર્ટ મોડમાં, ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ અનેક ફ્લાઈટ્સ કરી રદ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.…